SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ હું સમર્પણ ) ૧ વિઘાના વિશદ સાગરમાં વિલાસ કરનારા ! વાત્સલ્યના કલ્લોલથી સહુ કોઈને ઉલ્લસિત કરનારા ! વાણીમાંથી વિનય વિવેકને કરાવનારા ! જે વિવિધ વ્યાધિના બૃહ સાથે આવી ચડેલા કર્મવ્યાધ ઉપર સમતાપરથી વિજય મેળવનારા ! જ સંયમ સાગરમાં અડગે રહી દીવાદાંડીની જેમ ભૂલેલાને માર્ગ ચિધનારા ! જ પ્રાણની જેમ પોથી અને (લેખની) પેનને ક્યારે પણ વિખુટી નહિ પાડનારા ! મારા જેવા અબુધને બોધિત કરવા ઉષાની કિરાણની રાહ જોયા. વિના અધ્યાપનમાં તત્પર બનનારા ! પરમગુરૂદેવશ્રી રત્નશેખરસૂરીશ્વરજી ના દિવ્ય કરકમલમાં સવિનય સમર્પિત... ચરણચંચરિક મુનિ રત્નજ્યોત
SR No.005881
Book TitleTarkbhasha Vartikam
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijayji Jain Pustakalay
Publication Year
Total Pages330
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy