SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવદન મહાભાષ્ય પણ જૈ પ્રમાદશીલ છે, અથવા કદાગ્રહરૂપી ઝેરથી જેનું સમ્યગ્દર્શન નાશ પામી ગયું છે અને એથી જ) હૃદયમાં સંપૂર્ણ ચૈત્યવંદન કરવાનો મનોરથ પણ ધારણ કરતો નથી, મોહરૂપી અંધકારથી ઢંકાયેલ દૃષ્ટિવાળો અને (એથી જ) સન્માર્ગને નહિ પામતો તે ઘણાં દુઃખો રૂપી જંગલી પશુઓથી ભરપૂર ભવરૂપ જંગલમાં લાંબાકાળ સુધી પરિભ્રમણ કરે છે. (૮૦૪-૮૦૫) तो तिक्कालं गिहिणो, पंचहि सक्कत्थएहिँ सा जुत्ता । जइ ताव वित्तिबाहा, असमाहिकरी न संभवइ ।।८०६॥ ततस्त्रिकालं गृहिणः पञ्चभिः शक्रस्तवैः सा युक्ता । यदि तावद् वृत्तिबाधा असमाधिकरी न संभवति ।। ८०६।। તેથી જો આજીવિકાનો વિરોધ (= મુશ્કેલી) અસમાધિ ન કરે તો ગૃહસ્થ ત્રિકાળ પાંચ શકસ્તવોથી (= નમુસ્કુર્ણ સૂત્રોથી) ચૈત્યવંદન કરવું જોઈએ. ( વિશેષાર્થ – અહીં આજીવિકાનો વિરોધ હોવા છતાં જો અસમાધિ ન થતી હોય તો ત્રિકાળ સંપૂર્ણ ચૈત્યવંદન કરવાનું કહ્યું તો પછી જેને આજીવિકાનો વિરોધ ન હોય તેણે તો સુતરાં ત્રિકાળ સંપૂર્ણ ચૈત્યવંદન કરવું જોઈએ. (૮૦૬) तब्भावे उ अवस्स, नवभेयाए इमीऍ अन्नयरी । . पडिसुद्धा कायव्वा, सणसुद्धिं महंतेण ॥८०७॥ तद्धांवे तु अवश्यं नवभेदाया अस्या अन्यतरा । परिशुद्धा कर्तव्या दर्शनशुद्धिं 'काङ्क्षता ।। ८०७।। ૨. “#દિક્ષે માહીં-દિશા-ડહિત્નg-વધ્વ-વિષ્ણુ-મહ-સિંહ-વિલુપ:' - ૮-૪-૨૨૨ // રૂતિ રમવચનાત્ વાર્ષદ * જો આજીવિકાનો વિરોધ અસમાધિ કરે તો દર્શનશુદ્ધિને ઈચ્છતા ગૃહસ્થ નવમેદવાલા ચૈત્યવંદનમાંથી કોઈ પણ એક ચૈત્યવંદન અવશ્ય કરવું જોઈએ, અને અત્યંત શુદ્ધ (= પૂર્ણ વિધિ સહિત) કરવું જોઈએ. (૮૦૭) नवभेया पुण एसा, भणिया पुरिसेहि तत्तवेईहिं । સંપુત્રમવાયતો, મ વો ચહેન્દ્ર સવૅ ૮૦૮ ૩૩૫
SR No.005877
Book TitleChaityavandanmahabhashyam
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year1999
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy