SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ (તારો આશ્રય કરીને) હું ઉત્કૃષ્ટ સુખને પ્રાપ્ત કરું છું... સદાકાલ હું તારી સેવા કરું... તારામાં શ્રદ્ધા વધે... એવી મારા વડે તને હંમેશા પ્રાર્થના કરાય છે... વીર શબ્દ સાતવિભક્તિમાં...સંબોધન સાથે.... वीरः सत् शरणं समस्तजगतां वीरं विना का गतिः । वीरेण क्रियतेऽशुभं मम सदा, वीराय तस्मै नमः ॥ वीरान्नश्यति दुःखदाय दुरितं वीरस्य दासोऽस्म्यहम् । वीरे भक्तिरखण्डिता भवतु मे, वीराश्रये त्वां मुदा ॥ १ ॥ આખા જગતને વીરપ્રભુ જ સાચાં શરણરૂપ છે. વીરપ્રભુ વિના (જગતની) કઈ ગતિ છે ? વીરપ્રભુ વડે મારું અશુભ હંમેશા દૂર કરાય છે. (તેથી) તે વીરપ્રભુને નમસ્કાર હો.... વીરપ્રભુથી દુઃખને આપનારા પાપો નાશ થાય છે. હું વીરપ્રભુનો સેવક છું... વીરપ્રભુને વિષે મારી ભક્તિ અખંડ હો... હે વીર પ્રભુ ! હું આનંદપૂર્વક તમારું શરણું લઉં છું...! માતૃ – (સ્ત્રી.) માતા. પ્રતિક્ષળ-(અવ્યય)-હરપલ. શરળ-(નપું.)-આશ્રય. પ્રિય- (વિ.) વહાલું. સર્વસ્વ (નપું.) બધું જ. ટુરિત-(નપું.)-પાપ. સ્થિર (વિ.) દૃઢ, મજબૂત. પરમ (વિ.) ઉત્કૃષ્ટ. ગતિ – (સ્ત્રી) ગતિ. શરણ ચૈત્-(અવ્યય)-કારણકે. સત્–(વિ.) સાચું. ટુઃલવાયિન્ત્-(વિ) દુઃખ આપનાર. ર્વે- ધાતુ ૮મો ગણ વર્ત. પહેલો પુ.એ.વ., હું કરું છું... શ્રીપ્રવશ્વનમાતૃા - (સ્ત્રી.) ઈર્યાસમિતિ વિ. આઠ પ્રવચનમાતા... પાઠ-૨૮ પ્રશ્ન ૧ મૂળપ્રત્યયમાં કયા પ્રત્યયોનાં કયા કયા ફેરફાર થયા ? ઉત્તર - ૧ પ્ર.એ.વ.- સ્ નો0, દ્વિ.એ.વ. અમ્નો મ્, ચ.એ.વ. ૫ નો ચૈ... પં.ષ.એ.વ. અસ્ નો યાર્... ષ.બ. ઞામ્નો ના, સ.એ.વ. રૂ નો યામ્... આટલા ફેરફારં થયા છે. - ८७
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy