SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ તે વિદ્યાર્થીને અલગ કર્યો... એવી જ રીતે લાલ ગાય, કાળો ઘોડો, જાડો ઘંટો વિગેરે બોલતાં ગાય-ઘોડા-ઘેટાનાં ટોળામાંથી તે અલગ જ દેખાશે માટે આ વિશેષણને વ્યાવર્તક- વિશેષણ કહેવાય છે. કેટલાંક વિશેષણો માત્ર વસ્તુનું સ્વરૂપ જ બતાવે છે. દા.ત. રક્ત પામ્-લાલ કમળ... કમળ હંમેશા લાલ જ હોય છે. એટલે આમાં કોઈને કોઈથી અલગ કરાતાં નથી. માટે રવાં પાનું, નીત્તમુત્પત્તમુ(લીલું નીલકમળ) તોતિ: તક્ષ: (લાલ તક્ષક જાતિનો સર્પ) વિ.માં રક્ત-ની-તોહિત વિ. વિશેષણો સ્વરૂપ દર્શક વિશેષણ કહેવાય. * કેટલાંક વિશેષણો ક્રિયાનાં અર્થમાં વધારો કરતાં હોવાથી એને ક્રિયાવિશેષણ કહેવાય છે. સુવું વસતિ તે સુખપૂર્વક રહે છે. ક્રિયાવિશેષણ નપુ.એ.વ.માં જ વપરાય છે. આ રીતે વિશેષણનો ઉપયોગ અનેક રીતે થાય છે. પ્રશ્ન - ૨ સર્વનામનો પ્રયોગ ક્યારે ક્યારે થાય ? ઉત્તર - ૨ સર્વનામનો પ્રયોગ બે રીતે થાય છે. (૧) નામને બદલે (૨) વિશેષણ તરીકે. દા.ત. રમેશ: પતિ... એના જ સંબંધમાં બીજીવાર બોલવું હોય ત્યારે તે દ્રિને 7 પ્રમાઘતિ તે દિવસે પ્રમાદ કરતો નથી. આ રીતે તત્ સર્વનામનો ઉપયોગ થાય છે. (૨) વિશેષણ તરીકે પુસ્તમત્ર નતિ / પુસ્તક અહીં નથી. ક્યું પુસ્તક? તો તત્ પુસ્તવમત્ર નાસ્તિ ! તે પુસ્તક અહીં નથી તત્ બોલતાં બીજા પુસ્તકમાંથી તત્ સર્વનામે તે પુસ્તકને અલગ કર્યું. માટે આ રીતે તત્ સર્વનામનો વિશેષણ તરીકે પણ ઉપયોગ થાય છે. પ્રશ્ન - ૩ મર્મદ્-યુષ્ય-તત્ સર્વનામની પ્રથમ દ્વિતીયા વિભક્તિ પ્રયોગમાં વાપરી બતાવો. ઉત્તર - ૩ (૧) મદં વન છામિ હું વનમાં જાઉં છું. પ્રથમા એ.વ. (૨) ગન માં પૃચ્છતા પિતાજી મને પૂછે છે.... દ્વિતીયા એ.વ. . ६८
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy