SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ - રીતે પીળું, ઠંડું, ગરમ સુંવાળું વિ. ગુણવાચકશબ્દો કહેવાય. ' પ્રશ્ન - ૧૭ર ક્રિયાવાચકશબ્દ એટલે શું? ઉત્તર - ૧૭ર ક્રિયાને જણાવનાર જે શબ્દ તે ક્રિયાવાચક શબ્દ.ચાલવું, ખાવું, પીવું વિ..ક્રિયાને જણાવનાર શબ્દ અથવા પૂલદષ્ટિએ જેની પાછળ “વું આવતું હોય તે શબ્દને ક્રિયાવાચક કહેવાય છે. પ્રશ્ન - ૧૭૩ દ્રવ્યવાચકશબ્દ એટલે શું ? ' , , ઉત્તર - ૧૭૩ જે શબ્દ લોકવ્યવહારમાં અપાયેલા નામથી તે વ્યક્તિ અને તે પદાર્થને અલગ કરે તે દ્રવ્યવાચકનામ કહેવાય દા.ત. દેવદત્ત. છોકરાઓનાં સમૂહમાંથી દેવદત્ત બોલતાં એ એક જ છોકરો અલગ પડશે માટે તે દ્રવ્યવાચક શબ્દ ગણાય એવી જ રીતે પશુ-પંખીઓમાં પણ અલગ અલગ નામ આપવામાં આવે છે. ભોલુ, ટોમી, મોતી, લાલિયો વિ..તે બધા નામોને દ્રવ્યવાચકશબ્દ કહેવાય છે. પ્રશ્ન - ૧૭૪ જાતિવાચકશબ્દ અને દ્રવ્યવાચકશબ્દમાં તફાવત શું? ઉત્તર - ૧૭૪ જાતિવાચક એટલે મોટા સમૂહમાંથી એક સરખાં આકારને કારણે અલગ પાડેલો એક નાનો સમૂહ અને દ્રવ્યવાચક એટલે જાતિવાચકમાંથી નાના સમૂહમાંથી) પણ અલગ થયેલ એક વ્યક્તિ કે પદાર્થ.... દા. ત. પશુઓનો સમૂહ એ મોટો સમૂહ તેમાંથી અલગ કરેલ ગાયોનો સમૂહ તે નાનો સમૂહ માટે તે ગાય શબ્દ જાતિવાચક શબ્દ કહેવાય અને આ જાતિવાચકના (નાના) સમૂહમાંથી ગૌરી, ભૂરી, ભગરી વિનામ આપવા દ્વારા અલગ થયેલી એક ગાય વિશેષ તેને દ્રવ્યવાચકશબ્દ કહેવાય. પ્રશ્ન - ૧૭૫ ચારે પ્રકારના શબ્દોની વાકયોમાં ઘટના કેવી રીતે કરવી ? ઉત્તર - ૧૭૫ (૧) લીલી વનસ્પતિથી શોભતાં શત્રુંજય પર્વત ઉપર સફેદ ગાયો. ગુ. જા૦ કિ0 દ્ર0 જાન્ટ ગુ9 જાવ કાળી બકરીઓ અને લાલ પાઘડીવાળા ભરવાડો દોડાદોડ કરે છે. ગુ. જા૦ ગુ0 જા જા -ક્રિ) ૨૬
SR No.005871
Book TitleChandrayash Sanskrit Prashnottarmala
Original Sutra AuthorN/A
AuthorRamyarenu
PublisherNesada S M Jain Sangh
Publication Year2006
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy