SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ . પોતે તૈયાર ન હીથ, અને પોતાના માટે ગમે તે ક૨વા તૈયાર હોય તો તે વ્યક્તિની લેન્થી અશુભ જ ગણાય. તે સારા વિચારોમાં તલ્લીન થાય પણ તેને શુભસ્થાન આાવવાની તો કોઈ જ વાસ્થતા નથી , પીસીબીલીટી નથી. તેમજ વૈશ્યાનું શુભ લગ્યામાં , સેકમ નથી થતું ત્યાં સુધી શુભસ્થાન હાથ નથી. શુભ લેડ્યો એ નરનનો આગવો વિષથ છે. દુનિયાના ધર્મશામાં ધ્યાંય આ વાત આવતી નથી . જૈન શાસ્ત્રોમાં દુનિયાના બધા જુવીની પ્રકૃતિનું ઉલાસીફીકેશન કરીને સુક્યુ છે. મનનું, પતિનું સુંદર વિશ્લેષણ ભથ્થા છારા જૈન દીને દઈ છે. જૈનધર્મની સામાન્ય ક્રિયા કરવા પર અતિ બદલવી પડે છે, તો શુભ સ્થાન માટે તો ચોકકસ પ્રકૃતિમાં શુભ લોથી જોઈએ. - હવે જેમ ફોઈ વ્યકિતને દેહ પ૨, સંપ પર, સર્વ પ૨ આકર્ષ હોય, તે સંસારમાં રચ્યો પચ્યો રહેતો હોય, વારા તેને શરીર પર મમતા છે, ખાધ્યાની આસહિત પણ છે. હવે આવા જુવો ઘર્મ ૪૨વી બેસે જેમકે ફોઈ દયા, દાનની, ઉદારતાની પ્રવૃત્તિ ફરે ત્યારે પણ તેમનું કૈલીઘર કેવું હોય છે તે તો મમતા, માસીનના 3ર અ81 ભ જ હોય. કારણ તેમાં તેને ઊંઈ પરિવર્તન આવ્યું નથી. માટે તેથી સૂમોથી ચેન્જ થઈ નથી. જેમ તમે ચૈત્યવાન ડરવા ઘસી ત્યારે તમારામાં ૨૨લ સ્વાર્થ ત્તિની ઝારી stઈ વ્યકિત પ્રત્યે લેપ પડેલી હોય તો તે વખતે તેમને તેનાથી ”બંધ ચાલે છે. જેથી ધર્મક્રિયામાં ખામી માવે છે. - સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન ધ્યાન દો. સમતામાં પહોંચવા માટે રામ, ધ્યાન એ અમોઘ ઉપાય છે. ૧૪ પૂર્વ શાસ્ત્રના પા૨ગામોને જ શોનની ધાને $લય કરવી અને સર્વ દોષીનું ઉYલન ૪૨વા સ્થાનનું જ શરણું લેવું પડે છે.
SR No.005865
Book TitleManovigyan
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy