SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ IFપકી યુગની ૧૯૯૫ રવાર માવાર વેદ ભાત પિકી યુગભૂષાવિજય સભ્યો નમઃll ગીવાળા 25 • અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવ મારાને પરમ તત્વ પ્રાપ્ત કરાવવા ધર્મતીથની સ્થાપના કરે છે. મહાપુરુષોની ટીમે આ જગતમાં પરમતત્વ વિક ચાત્માનું સ્વરૂપ છે જે જીવ આ પામી જાય પછી તેને ઠપકા પામવાનું બાળી ૨હૈ નથી. અને જેઓ માને પામી ગયા છે તે બધા સિલીલા પર બેઠા છે. આત્મસ્વરૂપની પ્ર પ્રાપ્તિ તેનું નામ જ મોહક છે. . તેને પામવા માટે જ્ઞાની ભગવંતોએ સાધનાનો માર્ગ બતાર્થો છે. પણ તે સાધના ઉમમાં બનાવી છે. હવે ટ્રકમાં સરળમાં વ્યાખ્યા કહ્નાં બતાવ્યું કે જીવનમાં પરપીડાની પરિદાર તે પરોપકાર, અને પ્રણિધાન ભાવધર્મમાં તૈને વરી લીધી છે. જેનામાં મહાન હોય તેવા માત્માનું મન ૨૪ કલા પરીપઝારથી ઉભરાતું હોય. પરંતુ આપણને પરોપકાર ન ગમવાનું કારણ શું ? તમે તમારા જીવનમાં કદી પણ તમારુ ખરાબ ઈચ્છુ નથી. ભગત ની સવાલ જ નથી પણ સ્વપ્નમાં પણ તમે ઠદી આવું વિચાર્યું નથી. કારણ તમે ૨૪ કલાર્ક તમારુ સા ઈચ્છો છો, અને આ શાશ્વત વૃત્તિ છે. જ્યારે બ્રીજનું સાખ ઈછવાની ભાવનાના બદલે શુ કશી " કે મેં ઠાઈ બવાની જવાબદાર્ટી માથે લીધી છે : " શ્રને તે જ ક્વાર્થ છે. આવી મનોકામનાવાળા જવને વર્ષ વધુ 32 છે કે તારુ સાજ કરઘાની ભાવના અને વીભનુ સાન ન કરવાની ભાવનાથી જ તારા અને કળથી ખરાબ થઈ રહ્યું છે. કારણ તાવી એ ઝરામાં જે ભાવ હોય તેના પડઘારૂપે ડુસમાં પ્રતિભાવ મળે છે, ફuસપે મને આ અટલ થાય છે. માટે ઐપકા સ્વાર્થી પરિઝામ છે ત્યાં સુધી પોતાનું અહિત થાય તેવા જ કર્મ બંધાવાના. - પુષ્ય વાંધવા માટે પરોપકાર ભાવના તૈ જ ખસ સાધન છે પોપડાર અને સ્વાર્થ તે પરસ્પર વિરોધી છે. પરોપકાર ભાવનામાં તાકાત એવી છે કે એકની શૈક ક્રિયાને પાપમાંથી પુછયમાં બદલી આપી શકે છે. જ્યારે સ્વાર્થ ભાવનામાં પુને બદલે પાપમાં ફેરવવાની તાઠાન છે
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy