SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ છો, ડગલેને પગલૈ આ સ્થિતિ છે, જેમ કોઈના લગ્નમાં શો સપિયાની ચાંદલો કર્યો અને તમારા હીરાના લગ્નમાં એકાવન રૂપિયાનો ચાંદલો કરે તો જ થાથ ત્યારે છે કે તેની બધાના પૈસા જમી જાય તેવો ઈ, માટે તમને બી બદલાની ભાવના ખરી. .. - સભા - ભગવાનની પ્રબ કરતા શુ બદલાની ભાવના આવે સાહેબઇઃ- તમને બધાને પૂછવા જેવું છે કે તે વખતે તમારા વા ભાવણીય છેતમે તેમની સંભ કરો છો અને છતાં પણ જો તમને તકલીફ આવે ની શુ થી મારી પ્રભુ દ૨ોજ 5 છુ છતાં પણ મને ઠેમ તકલીફ આવી છે માટે ત્યાં પણ બહલાનો ભાવ છે. સભા - વચમાં આવીને પુગીરી કરે તો પાપ લાગે? સાહેબજી- જેટલી વિધિ તથા વીજને વિકીપ એતશથ ક૨તા હોય તેટલીવને દોષ લાગે છે. જેમ કોઈ પલાળ રવા વચ્ચે ઘુસે તી પાપ લાગે, તે એક જ : ડામારા છે, બીજા બધા નવશ છે! માટે બર્થ એતશથના પાપ લાગે છે. બધા આરાધના કરતા હોય તેમાં વિદ્ધ રે, બીલબોલ કરે, વશમાં આવીને ઘુસીને ઝટ , મા બધા ભાવથી પાપ લાગે છે.. 1. સભા-પાવી વ્યક્તિને જોઈને બીજને તૃપ થાયતી પાપ લાગે રાજ- eણ, આનાથી જેને ઉષ થાય તેને પાપ લાગે વન કાવી પ્રવૃતિ કરનારને પિકા પાપ લાગે. ધર્મ કરનારની નાની જલથી અકળાઈને લેપ કરી ઠપકો માપી ની ચોક્કસ પાપ લાગે, તમે આખા ગામની ગુમ છો ? નિયમ છે કે માવઠ ધર્મ કરતા ભૂલ દસ્તી હોય તો તેની બધી જ્વાબદારી ગુરુભગવંતની છે. માટે અમે પ્રસંગે ઉપલા આપીએ છીએ વિધિ અવિથ જરાવીએ છીએ. સભા - છતા પકા પ્રવિવેક કરે ગુરુને દોષ લાગે ? બ:- ના, અમારે સમજાવવાની ઉપદેશ આપવાની નાં પાછા તે બરાબર ન ૬૨ તો અમને રોષ લાગતો નથી. પછી તો અમે નાની અવિધિ જોઈએ તો મને રહીએ છીએપરંતુ મોટી અવિધિના દોષ જોઈએ તો અમારે ફરીવાર ઇદેવું પડે, ન
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy