SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ve ડહેવાય, પણ આપરે ત્યાં મહાપુરુષોએ પણ લૈષ વિશેધી હતા ત્યાં ઉષ ક્યાં છે. છે, જેથી શાસનના નમ્મુથી પર વિષ્ણુકુમારને કેવો ગુસ્સો આવ્યો છે? ભનથી મારી નોંધ્યા છે. ગુસ્સાથી જન્માવી પ્રવૃત્તિ કરી છે માટે ઈર્ષ્યા, કૈપ કરે તો ચીન હૈ.માટે અદ્વેષના નામથી ઘેલા બનવાની વાત નથી. ઘણા કહે નાસ્તીઠ વ્યક્તિનું પણ સાત જોવું, ખરાબ નેવું નહિ. પણ આવી આશા ભવાનની નથી. અને એ આવું માનશો ની સમહીન અટઠી જશે. સમઠીત તી સુ અને દોષની વિવેક માગે છે. ગુણ અને દોષની બરાબર પરખ જોઇએ. માટે ગમે તેવા થી લેવાઈ જાય છે. તે અવવેકી છે. ઘણા જેનો વ્યુ કહે છે કે આપણા ઉર્મમાં ડીસીપ્લીન નથી. અર્થમાં વી શાંતિ હોય છે. મુસલમાનો પણ નમાજ પઢે ત્યારે બધા શિસ્તબક્ક હોય છે એટલે આ રીતે વણા કરીને આપણા જૈનધમનું ડીવેલ્યુાંન કરે છે. માટે જેનાથી દેવા ઘોર પાપ બંધાય. ઘણા પશ્ચિમના દેશોમાં ઈને આવે પછી થ્રુ કહે ત્યાં કૈવી ડીશીપ્લીન છે ? શું મોશલીટી છે ? આપણે ત્યાં તો બધા અનાડી પૈદા થયા છે. જેને જૈનધમ સાથે લેવાદેવા નથી તેવાના સામાન્ય ગુણથી પણ લેવાઈ જાવને? આ શુઝની કાંઈ અનુમોદના નથી પણ ગુણની શૈલછા છે. સભા:- બધા ચેનને સારા માની ગુજ્વા લાયકને માટેબજી : તમે બધાને સારા કઈ 2ષ્ટીએ કદી છો સભા:- જૈનની ટીએ. જૈનધર્મના બધા સાધુ માટે સાહેબજી – જૈન દષ્ટીએ બધા સાધુ સારા માટે બીન ધર્મના સારા સાથે પણ નકામા થયા માટે ધર્મ માટે તમારો અપ્રોચ થયો! મારા ધર્મનો સાધુ ગમેતેવી ઊલાગુ હોય તો પણ તે સારો, કારણ મારા વર્મનો સાથે છે માટે અને અર્ધર્મનો ભારો અંત પણ તમારી દૃષ્ટીએ નક્કામો કૈમ ખાને જ
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy