SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ હવે ઉથનમેનીઐ હ્યું ત્યારે તે વાતું સાંભળીને કુમારપાળ જરાખી અગમાં વગર ખુલાસો કરે છે કે મારામાં ઠથી દોષ હની અને કયા ગુણ હતા ? અને સિરાજમાં 3થા દૈષિ અને ગુગ હતા? - આમ મંત્રીને સિરાજ દુરતાં કુમારપાળ માટે વધારે સદ્ભાવ . કામ સિલરાજ કાંઈ નાસ્તિક, ઘર્મશુન્ય નહીના . નૈ પા પાપ, પાચ, પરલોક માનતા હતા. સિદ્ધરાજ હેમચન્ટરને પોતાની રાજસભામાં માનભેર બોલાવતા, તેમની ઉપદેશ, શ્રેરણા પર ઝીલતા હતા. ગુરુ તરીકે મહેલમાં પધરામણી કરાવી છે અને ત્યારે તેમની આરતી પર ઉતારી છે. પછી ધર્મની ટીમે સ્ટેજ કુમારપાળનું ઉચુ છે. છતાં કહે છે સલરાજની પ્રકૃતિ અને તમારી પ્રક્રુતિને મેળ ખાય તેમ નથી. મિલરાજાની ઉતા પાસે તમે પગ છો. તેમની ગંભીરતા, સેવ પ્રત્યે ભારાપણાનો ભાવ, ખેલદીલી કેટલી ! આ બધા ગુણ હોવા છતાં તેમનામાં બે દોષ હતા. ) થકમાં શૈર્ય નહોતુ જે ક્ષત્રિયમાં જોઈÒ અને • ) પ૨સ્ત્રી પ્રત્યે સદાચાર નહોતો. - જ્યારે આજ ગુણ છે મહત્વના છે તે તમારામાં છે. તમે એકલવીર ઈ અને પરસ્ટી સલાચારી છો. ઉદયનમેની આ દોષીનું ગુમારૂપાળને ધ્યાન દોર્યું માટે તેમને ખુબ રાજી થયા છે. બીજાના ગુણોનો પણ વિચાર કરે તેવી પ્રકૃતિ છે. આવી વ્યકિત જે ધર્મ સ્વા આવે તો માગવાન પામી જાય. પણ જે અસહિષ્ણુ છે તેને લેપ 8ળવવાનો મુશ્કેલ પડે. કહેવાય છે કે ઉદાર, ખેલલિ હોય તેવાની દુશ્મની પણ ખરાબ નથી. ડાકા સાથ, સારા ગુણની દ૨ તેમનામાં હૌય છે. તેમ રામાયણ, મહાભારતમાં પણ આવા પાકો ઘણા છે. જ્યારે મહાભારતનું યુદ્ધ રચાય ત્યારે યુહ મેદાનની વાત છે. એ બાજુ . ડીરવનું લશ્કર રેડ બાજુ પાંધ્યનું લશ્કર હૈ જુન સાથે લડવાની
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy