SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ માટે જૈનની સંખ્યા ઓછી છે. ભગવાનના સમયમાં પણ જૈનધર્મની વિપુલ સંખ્યા નહોતી. ગમે તેટલી સારી અને સાચી વાત, કરુણ વાતને સ્વીકારનાર કૈટલાક નીકળે, તમને બધાને શ્રાવકધર્મના આચાર પણ કઠણ લાગે છે ને, આવા આચારો અન્ય ધર્મમાં ક્યાંય નથી. માટે બીમ ધર્મ ડરતા જૈનધર્મની સંખ્યા અલ્પ જ રહેવાની, માટે મૈૌરીટીની વાત નથી કરતા. અમને આવો ધર્મ મળ્યો છે માટે અને માભાખી છીએ . અમારો ધર્મ બીજા ધર્મને વખોડવાની વાત ક્યાય નથી કરતી. કોઈ વર્મનો અનુયાયી તેના શાસ્ત્ર પ્રમાણે ઉપામના કરતી હોય અને અધ્યાત્મગુણોની વિકાસ કશ્તી હોય તો નક્કી તેનુ કલ્યાણ થયો. માટે બીજા ધર્મમાં રહેલો છે તે નક્કામો છે, તેવુ નથી, પણ બધા ધર્મ સાયા અને શ્વા૨ા તેમ તો ન જ કહેવાય. નહીંતર મહાપાપ લાગી અને મિથ્યાત્વની મોટી દોષ લાગશે. એક વસ્તુને એક સારી કરે અને બીજો તેજ વસ્તુને ખરાબ કરે. માટે બધાયે તેને સારી અને સાથી ન જ કહેવાય. આ ખોટુ નાયા પછી તેના પ્રત્યે હૈષ ૐ તિરસ્કાર નથી કરવાની. જૈટલું ખોટુ છે તેને ખોટુ અને જૈટ્યું ભાથુ છે તેને સાયુ કહેવાનુ છે. એટલે હાનગુણીની અર્થ વ્યુ કે ત્રીથલ છે. પણ અન્ય ધર્મમા હોવાના કને માર્ગ પામ્યા નથી. માટે તે હીણી છે. તેમના પ્રત્યે ભક્તિ 3 બહુમાનની ભાવ ન આવવી જોઈએ પણ અદ્વેષ અને ક્લાનો ભાવ આવવો ોઈએ, પરંતુ ભક્તિ અને બહુમાનનો ભાવ પ્રગટે ની મિથ્યાત્વ કહેવાય, આમ તેઓ ગુણીયલ છે. પણ અન્ય ધર્મમા દોવાના કારણે માર્ગ પામ્યા નથી. એક જૈનધર્મમાં પણ આવા જીવી હોઇ શકે છે. માટે જેવી કડી હોય તેવો એપરોથ લેવાય . જે આ વાત મગજમાં નહિ બેશે તો વાર ગોટાળોવાળો થશે. તમે કદેશો કે અમારાથી આલા ઉચા સાધુસંત છે. તો તેમની ભક્તિ ડેમ ન કરી શકીએ. પણ બાનો એક જ જવાબ છે, તેથી માર્ગને પતા નથી માટે. જેમ અગમર્ષિ, પ્રશિક
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy