SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ કાંતી પદ્માસન કાંતી કાયોત્સર્ગ એને છોડીને બીજી કોઇ મુદ્રામાં નર્વાણ પામના નથી. હા, સિહ ગમે તે અવસ્થામા થાય, એટલે બીન કોઈપણ જીવી ભૂલ અવસ્થા પામે ત્યારે કોઈપણ અવસ્થામાં હોઈ શકે. ઘણા ધાણીમા પીલાતા ગથા છે, ઘણા સળગતા ગથા છે. પરંતુ તીર્થંકર માટે તો આ એક જ નિયમ છે. તેમની ઐતિમ અવસ્થા આજ બે હોય, માટે તેજ બે મુઠ્ઠા મુતિમા ભરાય છે. ช સભા:- સાધર્મિક સાધમિડને પગે લાગી કે તી પછી આચાર્ય ધુને વંદન કરે કે સાટેબજી- આચાર્ય અને સાધુ, ઘેઉ સાદું છે. પરંતુ સાધુને આચાર્ય વંદન કરે તેવુ નથી. સભા- ભારેબા હાથ જેવું ખરા? સાદેબજીઃ- સાથ જોડે તેવુ નથી. સાધર્મિમા પણ વડીલ નાનાનો ફેર પડે છે. તેમ બધે જ વડીલ નાનાની ફેર પડી . ભગવાન મહાવીરની મીચીનો જીવ સાધમિડ છે.તે વખતે ભતચક્રવતી ગણ પ્રનિયા ઈ રથ ખેડે છે. મરીચીની અવસ્થા તેમને માટે જ્યું નથી. પરંતુ સાધુ માટે તે અવસ્થા થ નથી. માટે શ્રાવક- શ્રાવકને સાધમિઠ નાને મુજ્ય છે. માટે જૈ ગુણની તેનામાં સેભાવના હોય, તે ગુણની વિશેષ વૃદ્ધિ કરવા કે પ્રાપ્તિ કરવા ભક્તિ કરી ડી છો. સભા:- અર્ધ પામના પ્રતિમાજી ધૈ સાહેબજી – પરંતુ તેમા વિશેષ શુ કામ બન્યુ છે ૧ વીલ્પની દષ્ટિએ, ઐતિહાસિક ટિી થા કારણથી થયુ છે. પહેલા હનુને થયું છે કે નવુ? તે ખબર નથી, પળ અપવાદનું કારણ વુ પડે. આપણા શાસનમાં પ્રતિમાજી થીવાળા જ હોય પણ કોઈએ ગોટાળો ક્યો હોય તો, એમ તો ન જ કહેવાય કે જૈનશમનમાં ચીવાળા પ્રતિમાજી ન હોય.
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy