SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Ge ૫ સમાર ગીતાના ૧૧. ગોવાળિયા ટેક ॥ ૫૫રી યુગભૂષણવિજયજી સદ્ગુરુભ્યો નમઃ।। યોગ વશીક પ્રધાન1 અનંત ઉપકારી અનંતજ્ઞાની તીર્થંકર પરમાત્માથી ગતના જીવમાત્રને સમ્યવિવેક પ્રાપ્ત થાય. ધેટલા શારે ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુપીની સૃષ્ટિએ ધર્મનો પ્રારંભ વિવેડછી થાય છે. જે વ્યક્તિ વિવેકને ધાણ ઠરે એટલે એ મિથ્યાત્વમાંથી નીકી સમડીન તરફ ગતિ કરે છે અને પૂર્ણ રીતે વિવેકને ધાણ કરે એટલે સમડીતને પ્રાપ્ત કરે છે. ર વિવેકનો અર્થ છુ ? પોતાના આત્માના ગુણ અને દોષોની વિવેક કરવાની છે. તેમ બીજાઓના પણ ગુણ અને દીથીનો વિવેક કરવાની આવે છે. ગુણીયલ પ્રત્યે દૈવી વ્યવહાર કચ્ચનો દીનગુણી પી શૈવો વ્યવહાર 5 5શ્વાનો તદન નિર્ગુણી પ્રત્યે દૈવી વ્યવહાર કરવાનો આ બધામા વિવેક કરવાની આવી. બામા પોતાના ગુરુદીપને સમજીને પોતાની ભૂમિકા ની કવાની છે, તેમ બીનના ગુણદોષથી ભૂમિકા નક્કી ડરી, વ્યવહાર કરવાની આવશે. નિશ્ચયનથની અપેએ ગ્રુપથી માત્મા સિકરૂપ છે, સૌ પરમાત્મા સિલ પરમાનાનુ જેવુ સ્વરુપ છે, તેવુ માશ, નમાણ, ડીડીન ઘવિના આત્માનું સિક સ્વરુપ છે, માટે નિશ્ચયનયથી વિચારીએ જીવમા પરમાત્મા છે. બધા પરમાત્મા સ્વરૂપ છે. એમ માનીને ભક્તિ બનાવી નથી. અને તેનો પુરાવો નવકાર મહામંત્ર છે. ચૌદપૂર્વનો સાર દેવી પંચ મહામંત્ર છે. તેમા તમે પંચપરમેષ્ઠિને નમસ્કાર કરો છો. અરિહંત, સિહ, આથાર્થ, ઉપાધ્યાય, અને સાદુ તેમ લીધા છે. પરંતુ નમસ્કાર માટે ત્યાં સુધી મર્યાદા પૂરી કરી . આગળ કોઈ નમો લીધે સવ્વ જવમ્ ” ન લખ્યું . ડાÇા શું ? આમ તી જીવમ પરમાત્મા છે. છતા પણ પગે લાગવાનું ન લખ્યુ. જીવ અધમી છે, નગી ઈં, તેના તરક્ષ્ધ્વભાવ, ભક્તિ કરશે તો તે મિથ્યાત્વ છે. અમર 4
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy