SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ।। ૫.૪ શ્રી યુગભૂષણવિજય સદ્ગુરુભ્યો નમઃ1) 11 પ્રધાન!} ગૌવાખિયા ક અનેત ઉપડારી અનંતજ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના પ્રત્યેક જીવ ઉચીત વ્યવરારની સમ્યગ બૌધ પામે તૈના માટે મતીની સ્થાપના કરે છે. • મહાપુષોની દષ્ટીએ જીવ જ્યાં સુધી અધર્મમાં તન્મય હોય છે ત્યાં સુધી બીજા જીવો પ્રત્યે કેવી વ્યવહાર કરવો, ન કરવી તેની વિનય હોતો નથી. અને જે ધર્મના ડોગમાં આવે તેને સાચા કમી બનવા માટે બીજા પ્રત્યેની માભગમ, વ્યવહાર કેવી રીવી એઈએ; એટલે છે તેના અંતરના ભાવ દેવા હોવા ઇએ અને બાહ્ય વ્યવહાર કેવી તીવી એઈએ તેની વિવેક એઈએ. પ્રધાન પામનાર જુવો માટે લખ્યું કે, તેને તમામ ગુણોની અભિલાષા છે. તેના વિસેલા ગુણો પ્રચૈ હર્ષ હોય અને પીનાનામાં २ હજુ નથી વિકસ્યા તેની ઝંખના હોય. નૈનામાં દોષ હોય તેનું દુઃખ ય અને દોષ ડાઢવાની વાત હોય, પ્રયત્ન હોય. આ બધી પોતાની વાત કરી પણ બીજા જીવો પ્રત્યે તેનો કેવો ભાવ હોય તેના માટે બતાવ્યુ છે. ૧૫ મંગળવાર શ્રાવણ સુદ પાંચમ .. ટીનગુગલે યાભાવ. 'બતાવ્યું. આમા પ્રધાન પામેલા જીવોની મનીધ્ય દૈવી હોય તે ઘર્મ કરનારે કેવી ભાવ રાખવી તે સ્પષ્ટ જોઈએ. બધા જીવી ડાંઈ સરખા નથી. બધાની વૃત્તિ પ્રવૃત્તિ પણ ભરખી નથી. જે ઘણા વિીધી, ખંડ છે તેની સાથે ની લેવાદેવા નથી, પરંતુ જૈ ગતાનુગતી ધર્મ કરે છે અથવા જૈન ક્ષાસનના નામથી ધર્મ પકડીને ઠરે છે તે પણ બધા કાંઈ ઝુર્ગ સંપન્ન નથી હોતા. પરંતુ મારે ગુણ પામવા છે, મારી ખામીઓ દૂર દસ્વી છે; દીષ ખટકે છે તેને ડાઢવા છે. આ નિર્ણય જૈનો ચીક્કસ થઈ ગયો છે. એના માટે જ પ્રધાનની વાત છે. પરંતુ
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy