SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ થાય કે તમને રસ નહીં પડે, ગમતો નહીં તો ભગવાનની આજ્ઞા મુજબ ન હોય તે પણ પીરસવું પડે. ઉપદેશ આપર્વો તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે. નિમ્રતા ગા ગા માટે કહી છે. નાતર પોતાની સ્મણાના (આત્મકલ્યાણી ગીઝા કહી . - પહેલો પ્રથમ ઉપદેશ આપીને ધર્મનો સહજ રાગ, આઠીક થાય, ધર્મ મુળભુત ધર્મતત્વ તરીd ગમે, એટલે ધર્મ સ્વયં ગમે, ળ નહીં, તે કરવાનું છે જે દિવસે અમે બાવો ધર્મ તમાશ હધ્યમાં વસાવી શકીએ ત્યારે સાચો ધર્મ પમાડ્યો દ્વાય. સભા - નહીતર આરીફીશયલ ધિર્મ કહેવાય? સાહિબજઃ-, શીજીસ, જે ધર્મના હળ ઉપર લલચાયેલા હોય તેની વર્મ સીમ છે, અસલી નથી. જેમ પસા પર શગ છે, પણ સરકાર જાહેર કરે છેબીજ છાપવાળી ની વેલીડ ગણાવો. મા નૌરોને તીલાંજલી આપે ને તમને કોઈ નીટી પ૨ શગ છે. નાની આ નીટીથી કાંઈ પણ ન હોય, મનગમનાં ભૌતિક સુખ આપવાની તાકાત ન હોય તો જંગી ખરાપસ્તીમાં વૈયો તેવા છે. તેમ જૈને ધર્મનું ફળ ગમે હૈ તે ધર્મને પસ્તીના ભાવમાં કાઢી નાખો. સભા ૯૪. પ માટે જ ધર્મ કરે છે. સાબિજી:- માટે જ સાથી ધર્મ પામવ 86ણ છે. સાચો ધર્મ પામનાર જ છે. મીઠી જનારા કેટલા ? માઈનોરીટી- પણ કેટલા. તેનાથી પણ ઓછા. માટે. અને suથી આત્મા સંસારમાં પડે છે, સભા - આવી રીતે ધર્મ ૩૨વાથી પુણ્ય તો મને? સાબ- તેમાં પણ શરત રાખવાની છે રોટલો શુભભાવ હોય તેટલું * જ પુણ્ય મળે. જેમ વ્યકિત દયા કરે છે પણ જો તે સ્વાર્થથી દયા રે, તી વ બંધાય? પુજ્ય છે પાપ ૧ પાપ જ બંધાય. સહ-નામના માટે તથા ડરે તેને પાપ બંધાય ?
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy