SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ '૦૧૬ * ૨ મિથ્યાત્વ મીણનીય, સામે લડવું એટલે શું? કાંઈ બાવડાથી સુસ્તી કરવાની નથી. તો આઢિ લડાઈ 0. માત્માના અંદરના વિકૃત ભાવ સામે સંઘર્ષ કરવાનો હૈ: - મિથ્યાત્વનું કામ સંભાવમાં નવા નવા કામ પર જવાનું છે. શીવીએ- લાડ તમારી સંસારની ડીજીપક પ્રવૃતિ છે વિષયોમાં ભાન પ્રક્ષી પદ ઠરે. માટે એના કારણે જીવ ની ચુંગાધ્યમોથી. ન નીકળી શકે. મા મને તોડવા જેટલી પુરુષાર્થ કરો તેટલા બહાર તમે નીકળો: , , જેથી આ જમથી પીડાઈ રહ્યા છે, તેમની ટી, બુદ્ધિ વિકૃત બની છે. તે વાસ્તવીક દવન નથી કરી શકતાં, થિી પીલો બામ પોતાના અસ્તિત્વ માટે છું. જેમંકે હું Rટલે દેટ છું. દેહને આત્મા માનીને જીવ જીવે છે. દેવી પોતાનું જ અસ્તિત્વે માનતો નથી. માટે શાસ્ત્રાર્થ હું દેહથી બિન ઘુ તેવું સતત વહન કરવાનું છે. હું દેહ નથી. થી ભિન્ન છું તેવું કદાચ માત્માને હસી જય, જેમ ભવ્ય માં માનતી હૌય છે. અને આ ભૌતિક પદાર્થો જુદા છે તે વાત પણ તે સૂમજાય છે પણ મુØતી વ્યાં છે આ સંસારનું સુખ છે તે જs ભીનઠ પર્થોમાં જ સુu બી તે ભૌનિષ્ઠ પદાર્થમાં સુખ છે તેવું માનવુ થિ છે. ને આત્મામાં થનુપમ શુ છે તે તેને પ્રતિનિમાં નથી આવતું. તેને લીલ નથી થતુ. જૈને આ દુનિયામાં મઝા જ કાકાય તેવી. જેમકે ખાવામાં, પીવામાં, હરવાફરવામાં, મોજમજમાં જ સુખ, મણ ખાય, તેવી બુક તેમાં જ વધારે હય. મનુષ્યલી ના ભરી કથશ જેવા છે. જૈમ તમને ઝુપડપટ્ટીમાં મા દેખાથ ખરી ગ્રેટ આ એથિામાં નાહને ૧૫ દિવસ
SR No.005859
Book TitleYogvinshika Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherZZZ Unknown
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy