SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સૂત્રસંવેદના-૪ અવતરણિકા : ભોગોપભોગપરિમાણ વ્રતમાં આહાર સંબંધી અતિચારોને જણાવી, હવે વાણિજ્ય સંબંધી અતિચારોને આ બે ગાથાઓ દ્વારા જણાવે છે – ગાથા: ફાટી-વા-સાવી-માળી-પકોડી સુવા વર્મા | વળજું વેવ તંત----વિસ-વિસર્ષ સારા एवं खु जंतपीलण-कम्मं निलंछणं च दव-दाणं । . સર-તહ-તહાય-સોસ, સસપ ર વાિ ારા અન્વય સહિત સંસ્કૃત છાયા : મારી-વન-ટી-માટી-સ્સોટું કર્મ સુવર્નન્ ા , વ ૨ વત્ત-અક્ષા-ર-શ-વિષ-વિષયમ્ વાર્વેિ સારા एवं खलु यन्त्र-पीलनकर्म, निर्लाञ्छनं च दवदानम् । સો-ટૂ-તડ-શોષ, સતીપોષ વ્ર વર્જયેત્ સારરૂા ગાથાર્થ: અંગારકર્મ, વનકર્મ, શકટકર્મ, ભાટકકર્મ', સ્ફોટકકર્મ": આ પાંચ કર્મને શ્રાવકે સારી રીતે છોડી દેવા જોઈએ. (તથા) દાંત, લાખ, રસ, કેસમાં, વિષ સંબંધી વાણિજ્ય(વેપાર)નો અને એ જ રીતે યંત્રપિલનકર્મ', નિર્લાઇનકર્મ, દવદાનકર્મ સરોવર-દ્રહ-તળાવ વગેરેનું શોષણકર્મ“અને અસતીપોષણકર્મના આ પાંચ કર્મનો શ્રાવકે ત્યાગ કરવો જોઈએ. વિશેષાર્થ : સંસારમાં રહેલા શ્રાવકને ભોગપભોગની વિવિધ સામગ્રી મેળવવા માટે ધનની જરૂર પડે છે અને ધન મેળવવા તેને વ્યવસાય કરવો પડે છે. વ્યવસાય પાપારંભ વિના થતા નથી; તો પણ પાપભીરુ શ્રાવક વિચારે કે “સંસારમાં છું તેથી ધનપ્રાપ્તિ માટે ધંધો કર્યા વિના તો નહિ ચાલે, પરંતુ એવો ધંધો કરું કે જેના દ્વારા મોટાં પાપોથી બચી શકું.' આમ વિચારી શ્રાવક જેમાં અત્યંત
SR No.005838
Book TitleSutra Samvedana Part 04
Original Sutra AuthorN/A
AuthorPrashamitashreeji
PublisherSanmarg Prakashan
Publication Year2006
Total Pages280
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy