SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ चैत्रः सिध्यत्योदनः स्वयमेव हीं ओदनात्मककर्मवृत्तिविक्तृत्त्यात्मक- क्रिया તાદૃશ કમત્મિક કવૃત્તિ છે. ત્યારે ધાતુ અકર્મક પણ છે. પરન્તુ કમત્મિક ખોવનવૃત્તિ તાદૃશ ક્રિયાનો વાચક પર્ ધાતુ છે અને કમત્મિક કર્ત્ત સ્વરૂપ ઓદન વૃત્તિ તાદૃશ ક્રિયાનો વાચક સિધ્ ધાતુ છે - અર્થાત્ તાદૃશ ક્રિયાર્થક ધાતુ એક નથી પણ ભિન્ન છે. તેથી આ સૂત્રથી સિધ્ ધાતુને ગિ ય અને આત્મનેપદ થતું નથી. અર્થ - ચૈત્ર ભાત રાંધે છે. ભાત સ્વયં થાય છે. कर्मक्रिययेति किम् ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કર્મસ્થ જ (કરણાદિસ્થ નહીં) ક્રિયાથી અભિન્ન ક્રિયા તદાત્મક કર્ત્તવૃત્તિ હોય અને ત્યારે ધાતુ અકર્મક હોય તો તાદૃશ ક્રિયાવાચક ધાતુને જો તે તાદૃશોભય ક્રિયાનો વાચક એક હોય તો કર્દામાં પૂર્વે જણાવ્યા મુજબ ત્રિય અને આત્મનેપદ થાય છે. તેથી સાતિષ્ઠિનત્તિ અહીં કરણાત્મક ત્તિ વૃત્તિ છિન્દ્ ધાત્વર્થવ્યાપાર કરણાત્મક કર્ત્તવૃત્તિ હોવાથી તાદૃશ છિલ્ ધાતુને આ સૂત્રથી ઞિ જ્ય અને આત્મનેપદ થતું નથી: અર્થ- તલવાર પોતે સારું કાપે છે. દ્રિય વૃતિ જિમ્? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ કર્મવૃત્તિ જે ક્રિયા છે તે જ ક્રિયા કમત્મિક કવૃત્તિ હોય અને ત્યારે ધાતુ અકર્મક હોય તો તે તાદૃશ ક્રિયાવાચક અકર્મક ધાતુને; જો તે તાદૃશ બંન્ને ક્રિયાનો વાચક એક હોય તો કર્માત્મક કમિાં ઞિ ય અને આત્મનેપદ થાય છે. તેથી પ્રવતુ જિા, પ્રવસ્તુલ કિળાયા: અહીં જીવાભર્મવૃત્તિ થ્રુ ધાત્વર્થ ક્રિયા ફલાત્મક વિભાગ સ્વરૂપ છે. કારણકે ત્યાં ધાત્વર્થ વિભાગાનુકૂલ વ્યાપાર છે; અને વાભદ્ર વર્તુ (કર્મકતૢ) વૃત્તિ ક્રિયા સંયોગાત્મક ફલ અને તદનુકૂલ વ્યાપાર સ્વરૂપ છે. આથી સ્પષ્ટ છે કે અહીં કર્મસ્થ ક્રિયાથી અભિન્ન ક્રિયા તાદૃશ કર્યાત્મક કવૃત્તિ ન હોવાથી અકર્મક ğ ધાતુને આ સૂત્રથી ગિ વધુ અને આત્મનેપદ થતું નથી. અર્થ- કુંડી પાણીને ઝરાવે છે. કુંડીમાંથી પાણી ૧૫૬
SR No.005827
Book TitleSiddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorChandraguptavijay
PublisherMokshaiklakshi Prakashan
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy