SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ] સાચા માણસ જાતના પરીક્ષક અને છે. કન્યા પિતૃગૃહ છેાડે છે તે પતિના ગૃહની સામ્રાજ્ઞી અને છે. ત્યાગ વિના પ્રાપ્તિ અશક્ય. પરમાત્માના હૃદયની સપત્તિ મેળવવી હશે, તે મેહની સ ંપત્તિને ડવી જ પડશે. “તારી ઈચ્છા એટલે જેમાં ક્રોધ-માન-માયા ઇર્ષ્યા –મનુ—મસર હાય, પણ, દેવ ગુરૂની ઈચ્છા, અનુશાસન એટલે વિશ્વના પ્રાણીમાત્રના કલ્યાણની હિતશિક્ષા "" જયાં હારીને શરણાગતિ સ્વીકારવાની હોય ત્યાં શૂન્યમનસ્કતા હાય—પાગલપણું હાય....પણ જયાં સમજીનેવિચારીને હિત જોઇને શરણાગતિ સ્વીકારી હોય ત્યાં સમર્પણ છે. શાણપણ છે. સાધક ! ! ! ફરી કહું છું. મારી વાત છે માટે નહિ માનતા પણુ, સારી વાત લાગે—સાચી વાત લાગે તા જ સ્વીકાર......... . “ મારી વાત–મારી ઈચ્છા-મારા માથ ત્યાં માહનીય કના આવિષ્કાર. માડુનીયકમ હાય ત્યાં માક્ષ સાંભવી શકે ......... દેવ ગુરુની આજ્ઞા-ચ્છિા-ભાવના–મનેારથ હાય ત્યાં આત્મસાક્ષાત્કારને દિવ્યમાં, એટલે જ કહુ છુ. ઇચ્છાના રોધ નહિ. નિરોધ કર....સદ'તર ઈચ્છાનો ત્યાગ કર.... િ માક્ષ પ્રાપ્તિના રાજમાગ સ્વેચ્છાના બલિદાનમાં છે
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy