SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ] ગુસ્સા એ શરીરને સ્વભાવ છે. ફરક ન હાય, તફાવત ન હેાય છતાં આ વિરોધ કેમ કમે તારા ઉપર શું મેલી વિદ્યા અજમાવી ? કમૅ તારા આત્મા ઉપર શું ચમત્કાર સર્જ્યમાંં ? કર્મીમાં કાણુ કારણ ? ખાદ્ય હેતુ કે અભ્યંતર ? કમ અંધના બાહ્ય હેતુ કયા ? અભ્યંતર હેતુ કયા ? ભયંકરમાં ભયંકર ક ખ ધના હેતુ કચેા ? આ વિચાર કર. પણ, તારા આત્માને આત ધ્યાનમાં ના જવા દે.. પ્રૢ આત્માને આત ધ્યાનમાંથી રાકવા તે જ આત્મિક આધાસન છે, જેમ સુખદુ:ખમાં નહીં મુ ંઝવાનુ, તેમ અજ્ઞાનના ઉદયમાં પણ નહિ ગભરાવાનુ. પ્રત્યેક પરિસ્થિતિને ધર્મધ્યાન અને શુકલ ધ્યાનની ભૂમિકા બનાવી દે! કર્માંના ઉદયમાં પણ ધર્મના જ દલાલ બનવાનું, જ્ઞાનાવરણીય કમ ના જોરદાર ઉદયમાં પણ પાગલ નહિ અની જવાનું, ધ્યેય લક્ષ્ય ચૂકી નહિ જવાનું, કÖની ધાક ધમકીથી દબાઈ નહિ જવાનું.. આમરાજને શાનમાં સમ— જાવવાના. “જો તુ કાય રાખીશ તેા કર્માને ગચ્છન્તિ કર્યાં વગર છૂટકો નથી.’” પુ. જ્ઞાનાવરણીય કર્મોના ભય્યકર ઉદયમાં પણ ગાઢ જ્ઞાનાવરણીય કમ ના ખાંધે તે જ જ્ઞાની.” આ આંતરિક સમજ, આજ સાચું આત્માને આશ્વાસન. જગતને મુગ્ધ અનાવવા કર્મનું તત્ત્વજ્ઞાન મેળવવાનું નથી પણ, કને પરાસ્ત કરવાં કર્મશાસ્ત્રમાં પારંગત બનવાનું છે.
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy