SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમે અધ્યાય – ચતુર્થ પાદ [ ૫૩ સાચવી શકતા નથી. જેમકે – જીપણામતિ જાત્ત = તિ જારી થાવપુ: આ સ્થાનમાં લાગેલ ધ્ય પ્રત્યય અતિશs જસ્થાનું વિશેષણ બનતું નથી, તથા વાલીપણામતિના વધુ કશુ ન = તિવાર – જયવપુઃ આ પદમાં પણ લાગેલ પ્રત્યય તિરીકથાનું વિશેષણ બનતું નથી. જેમ રીપજરણા થ પ્રત્યયવાળું છે, તેમ તિisM પદ કય પ્રત્યયવાળું નથી. કારણ કે એ પદમાં તિવારી દવા નું વિશેષણ બનેલ નથી, કારણ જાણીષા પદને જે અર્થ છે તે સાચવા નથી, કારીષગ-ધ્યાને ઓળંગી ગયેલ ભાઈ છે જેને એ કેઈએ અર્થ હોવાથી કારીગધ્યાને અર્થ ન સચવાતા ગૌણ થયેલ છે, જેથી થા પ્રત્યય પણ ગૌણ અર્થના સૂચક પદ કથા નું જ વિશેષણ થાય છે. તેથી અતિવીષારણ્યવપુઃ આ પદમાં થા પુત્ર[ ૨-૪-૮૩ ] ” એ સૂત્રથી દશ પ્રત્યયને આદેશ થઈ શકતો નથી. જેથી ગતિવારી જmeીવવું એ પ્રયોગ બનતું નથી, vમારપીવધુ આ પ્રયોગમાં કર્મધારય સમાસ હોવાથી પરમારપાળ એવા આખા જ પદને લાગેલ ળ પ્રત્યય મુખ્ય છે. તેથી બહુવહિચમાસમાં પણ “ઘા પુત્ર ૨-૪-૮૩] ” એ સૂત્રધારા છ પ્રત્યયને જ આદેશ થઈ પરમારીયાધુનું સમારકાથીવધુ રૂપ થઈ શકે છે. कृत्सगति-कारकस्याऽपि ॥ ७-४-११७ ॥ કૃદન્ત પ્રકરણમાં કેવલ ધાતુને કૃત પ્રત્યય લાગે એવું વિધાન કરેલ છે. પરંતુ જે ધાતુની પહેલા ગતિસંજ્ઞક કે કારકસંજ્ઞક શબ્દો હોય તે, ગતિસંજ્ઞક કે કારકસંજ્ઞક સહિત શબ્દોને કૃત પ્રત્યય લાગે છે. એવું વિધાન સમજવું. એન ટુતમ્ = મમનદુતમ્ - આ
SR No.005808
Book TitleSiddhhem Balavbodhini Part 02
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy