SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ એમ ગુરૂની અનુમતિ મેળવી જે જે ભૂલા જેવા જેવા ભાવથી થઇ હાય તેવા તેવા ભાવને જણાવવા પૂર્વક નિખાલસપણે ગુરુની સમક્ષ તે પ્રગટરૂપમાં જણાવાય છે. એથી વિધિ પૂર્ણાંક ભૂલેને કબૂલ કરતા આત્મા તે પાપેામાંથી છૂટી જાય છે, જેમ સ્નાન કરવાથી શરીરને મેક્ષ જાય તેમ આ સૂત્રથી આત્મસ્નાન થાય છે, ક`મેલ દૂર થાય છે. એ પ્રતિક્રમણામાં આઠવાર આવું સ્નાન કરવાથી આત્માની મલીનતા દૂર થતી જાય છે અને ઉત્તરાત્તર ચારિત્રતા અધ્યવસાયો શુદ્ધ થતા (વધતા) રહે છે. ભૂલ થવી એ મહાદિ અશુભ કર્માંનુ પરિણામ હૈાવાથી દુષ્કર નથી, કિન્તુ ભૂલને પ્રશ્ચાત્તાપ પૂર્ણાંક નિર્મૂળચિત્તે એકરાર કરવા તે અતિદુષ્કર છે. એ કામ આ સૂત્રના આલંબનથી આત્મા કરી શકે છે, માટે તેનુ વારંવાર ચિંતન-મનન કરીને શુદ્ધ થનારા જીવ પર પરાએ નિરતિચાર ચારિત્રના સાધક બને છે. ૪-રાત્રિક-દૈસિક અતિચારાને ચિંતવવાની ગાથા “ સંચળ બનવાળા, ચેથન–મે(6)જ્ઞ-ાય-ઘારે । સમિતી(ર) માત્ર પુત્તી, વિતાયરલંમિ ગબ્બરો ?” (આવ॰ નિયુ॰ ૧૩૪૮) અશયન, આસન, આહાર પાણી, ચૈત્ય, સાધુ, વસતિ, માત્ર, સ્થંડિલ, સમિતિ, ભાવના અને ગુપ્તિ એ વિષયમાં જે જે વિપરીત (અયેાગ્ય) આચરણ કર્યુ હોય તે તે અતિચાર જાણવા. (૧) વિવેચન–શયન=સંથારો વિગેરે અવિધિએ કરવાથી, આસન= પાટ-પાટલા વગેરે અવિધિએ (પૂજયા-પ્રમાર્યાં વિના) લેવા મૂકવા કે વાપરવાથી, આહાર પાણી=તેને વહેરવા વાપવામાં એષણાના દોષો પૈકી કાઇ દોષ સેવવાથી, ચૈત્ય=જિનમંદિરને અંગે અવિધિ (દેવવન્દનાદિ નહિ કરવાથી કે અવિધિએ) કરવાથી, તિ=સાધુ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy