SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ લાગેલા અતિચારેનું ચિંતન કરી યાદ રાખી આલોચના કરવી. (એમાં જે સાધુ-સાધ્વીને આહારાદિ માટે બહાર ભ્રમણ કરવાનું હોય તેણે એક વાર અને આચાર્યને બે વાર આ ચિંતન કરવું, કારણ કે આચાર્યને અલ્પ પ્રવૃત્તિ હવાથી ચિંતવવાનું શેડું હોય, માટે બન્ને સરખો ટાઈમ કાયેત્સગમાં રહી શકે એટલે વિશેષ સમજવો).. પાક્ષિકદિ પ્રતિક્રમણમાં છીંકનો કાયોત્સર્ગ વિધિ. પાક્ષિકાદિ ત્રણ પ્રતિક્રમણોમાં અતિચાર અગાઉં છીંક આવે તે પ્રારંભના ઈરિયાવહીથી પ્રતિક્રમણ ફરીને કરવું, પણ જે તે પછી મટી શાન્તિસુધીમાં છીંક આવે તે દુફખકૃપય કમ્મફખયના કાઉસગ્ન પહેલાં ઈરિટ પ્રતિકમીને અમારા દઈ ઈચ્છા સંદિ. ભગવે શુદ્રોપદ્રવ એહડાવણાર્થ કાઉસગ કરું? ઈચ્છ, શુદ્રોપદ્રવ ઓહડાવણાર્થ કરેમિ કાઉસગું, અન્નથ૦ વિગેરે કહી કાયોત્સર્ગ કરવો, તેમાં ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધી (૧૦૮ શ્વાસે) ચિંતવવા, પારીને વડીલે નીચેની સ્તુતિ કહેવી. सर्वे यक्षाम्बिकाद्या ये, वैयावृत्तकरा जिने (सुराः) । क्षुद्रोपद्रवसंघातं, ते द्रुतं द्रावयन्तु नः ॥ १ ॥ પછી સર્વેએ કાઉસ્સગ પારી પ્રગટ લોગસ્સ કહેવો. * છીંક વાયુના વિકારથી થતે શબ્દ છે, તે પણ તેનું ઉત્થાન એવા સ્થાનેથી છે કે તે અમંગળમાં નિમિત્ત (સૂચક) બને છે. જે કે શારીરિક શબ્દ માત્ર વાયુના ભિન્ન ભિન્ન અદેશ રૂપ છે, તે પણ તેનું શુભાશુભપણું છે જ અને તેથી સાંભળનારને તે શુભાશુભ
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy