SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ હરણ પૂર્વક ધ કથાઓને જણાવનાર ગ્રંથ તે ‘જ્ઞાતાધમ કથા ’, ૭–‘ પામવા ’–ઉપાસક એટલે શ્રમણેાપાસક (શ્રાવક), તેની ક્રિયા વિગેરેનું વર્ણન છે, જેમાં તે ગ્રંથ ‘ઉપાસક દશા.’ ૮–‘બન્તશા’=કર્મોના અથવા કર્મના ફળરૂપ સંસારના અંત જેઓએ કર્યાં છે તે તીર્થંકર વિગેરે તકૃતાનું પહેલા વ'માં દશ અધ્યયનાથી વર્ણન હોવાથી તે ગ્રંથનું નામ ‘અંતકૃદ્દશા’. ૯–અનુત્તોષષાતિરુવા:'= અનુત્તર એટલે ઉપરના છેલ્લા પાંચ વિમાન, ત્યાં ઉત્પન્ન થનારા, અથવા અનુત્તર એટલે શ્રેષ્ઠ દેવમાં જન્મ લેનારા અર્થાત્ ‘સર્વાં સિદ્ધ’ વિગેરે પાંચ વિમાનામાં ઉત્પન્ન થનારા આત્માઓનાં વર્ણનવાળા દશ અધ્યયનથી ગૂ ંથેલા ગ્રંથ તે ‘અનુત્તરાપપાતિક દશા’. ૧૦-પ્રમચાર’=પ્રશ્નો અને વ્યાકરણ એટલે ઉત્તરા (સમાધાન વચને) રૂપે ગૂંથેલા ગ્રંથ તે ‘પ્રશ્નવ્યાકરણ’. ૧૧-‘વિષાશ્રુત '=શુભાશુભ કર્મના વિપાકા (ફળા)ને જણાવનારા ગ્રંથ તે ‘વિપાક શ્રુત’ અને ૧૨-‘દૃષ્ટિવાઃ”—દૃષ્ટિ એટલે દર્શન અર્થાત્ સર્વ દાના વાદ, અથવા સ નચેારૂપી ભિન્નભિન્ન દૃષ્ટિએ (અપેક્ષાઓ) જેમાં કહેલી છે, તે ગ્રંથ ‘દૃષ્ટિવાદ. આ ખાર અગાના નામેા જાણવા. ‘સર્વસ્મિન્નવ્યુતસ્મિન્ દાવાનો બિપીટલે માવતિ=આ ભગવત્ એવા ગણપીટકરૂપ ખાર અંગે રૂપ સદ્વાદશાંગીમાં॰ વિગેરે બાકીના અપૂર્વ કહ્યા પ્રમાણે. એ પ્રમાણે સામાન્યથી અંગપ્રવિષ્ટ શ્રુતનું વર્ણન કર્યું' અહિં સર્વ સિદ્ધાન્તાનાં માત્ર નામા જ કહ્યા છે તેના ભેદા, શાસ્ત્ર (વિષય) તથા અધ્યયન, ઉદ્દેશા વિગેરની
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy