SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજ્જા __ नमश्चतुर्विसतये तीर्थकरेभ्यः ऋषभादिमहावीरपर्यवसाરેમ્ય =શ્રીષભદેવાદિ પ્રભુ મહાવીર સુધીના ચોવીસ તીર્થકરેને નમસ્કાર થાઓ. એમ નમસ્કાર કરીને પ્રસ્તુત જૈન પ્રવચન (આગમ)ના ગુણેનું વર્ણન (પ્રશંસા કરતા કહે કે “મેવ સામાયિક વિગેરે પ્રત્યાખ્યાન પર્યન્ત, અથવા આચાર્યની ઝવેરાતની પેટી તુલ્ય બાર અંગેરૂપ “નર્થ કાવર=અહીં નથં=બાહ્ય-અત્યંતર ગ્રંથ (પરિગ્રહ)થી મુક્ત થયેલા નિર્ચ (સાધુઓ)નું પ્રવચન= જેમાં પ્રકૃષ્ટતયા (વિશેષ રૂપમાં વ્યાપકરૂપે) જીવ-અજીવ આદિ પદાર્થોનું વર્ણન કરેલું છે તે આગમ, અર્થાત્ એ જ સાધુ જીવનને ઉપકારક આગમ, તે કેવું છે તે જણાવે છે કે વર્ચ= સજજનોને હિતકારી, વળી નય (ન્યાય) દર્શન પણ પિતાના વિષયેના નિરૂપણમાં સત્ય છે માટે કહે છે કે “અનુત્તર =જેનાથી ઉત્તર (શ્રેષ્ઠ) બીજું કઈ દર્શન નથી, કારણ કે સમસ્ત પદાર્થોનું એમાં યથાર્થ સ્વરૂપે પ્રતિપાદન કરેલું છે. વળી કઈ , માને કે બીજું પણ કઈ શાસ્ત્ર આવું હશે માટે કહે છે કે વર્જિસૅ= (વર્ષ અથવા જે વસ્ત્ર તે જ સ્ત્ર એમ સ્વાર્થમાં પ્રત્યય આવવાથી વસ્ત્રની સિદ્ધિ સમજવી), અદ્વિતીયં, જેની બરાબર બીજું કઈ પ્રવચન નથી એવું, તથા પ્રતિp'=સર્વ વિષયોનું પ્રરૂપક હેવાથી, અથવા સર્વન (અપેક્ષાઓ) રૂપ હોવાથી મોક્ષ પ્રાપ્તિ કરાવનારા ગુણોથી ભરેલું-પરિપૂર્ણ, તૈિયાર=મેક્ષમાં લઈ જનારું અર્થાત મુક્તિ પ્રાપ્ત કરાવનારું) અથવા ન્યાયથી યુક્ત (નીતિને
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy