SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ••• બૃહદ્ યોગ વિધિ .... ® આક સંધિમાં દિવસ પડે તો જેટલા દિવસ પડે તેટલાં આયંબીલ વધે, વચમાં નિવિ થાય નહીં. જ પન્યાસ પદવી ભગવતીજીના જોગમાં પણ ગણિપદ થયા પછી આપી શકાય છે, અને જોગ પુરા થયા પછી પણ ગમે ત્યારે આપી શકાય છે. - જી જ્યારે જોગમાંથી નીકળવું હોય ત્યારે તપને બીજે દિવસે નીકળાય. નિવિને બીજે દિવસે નિકળાય નહીં. 8 અસાઢ સુદી ૧૪ સુધીમાં નાંદ માંડી શકાય. ચોમાસામાં આસો સુદી ૧૦થી નાંદ માંડી શકાય છે. આસો સુધી ૧૦થી ગણીપદ, પન્યાસપદ તથા વડી દીક્ષા પણ આપી શકાય છે. િઉત્તરાધ્યયનવાળા કેમ્પ કાલગ્રહણ થયા પૂર્વેના આચારાંગવાળા અને તે પછીના યોગવાળા એક આચાર્યની સાથે હોય તો તે સંઘટ્ટાવાળાઓમાં પરસ્પર આડ પડે નહીં. અને ગણિપદ તથા પંન્યાસપદાદિ બપોર પછી પણ થાય પણ અને સઝઝાયાદિ પ્રથમ કરી લે. - અનુભવના આધારે - જ ત્રણ કાલગ્રહણ ન લેવાય. ત્રણ કાલગ્રહણની પરંપરા નથી. જ પાંચ પાટલી સાથે ન કરાય. ૩+૨ એમ અલગ-અલગ કરવી. જી કાલિક જોગમાં રાત્રે જીંડીલ ગયા બાદ સવારે ક્રિયા ન થાય. 8૧૩૩૪
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy