SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ • બૃહદ્ યોગ વિથ ... જ દરેક સૂત્રોના મૂળ દિવસો (જેમ કે આવશ્યક અને દશ વૈકાલીકના ૨૩) થઈ રહે પછી વૃદ્ધિના (આલોયણાના) અને પડેલા જેટલા હોય તેટલાં પવેણાં કરાવવાં. 9 યોગમાં હોય ત્યારે સાંજની પડિલેહણમાં પચ્ચખાણ પૂર્વે વાંદણાં દેવાં નહી. આદ્રા નક્ષત્ર ઉપર સૂર્ય આવે ત્યારથી તે સ્વાતિ નક્ષત્ર ઉપર સૂર્ય ન આવે ત્યાં સુધી તારા જોવાની જરૂર નહીં અને તારાની અસઝઝાય ન હોય અને સ્વાતિ નક્ષત્ર ઉપર સૂર્ય આવે ત્યારથી તારા જોવા પડે. અસઝઝાય ગણાય. એવો એક યોગવિધિમાં પાઠ છે. 0 ઉત્તરાધ્યયનમાં અસંખ્યઅધ્યયન એક દિવસે આવે તો એક જ કાલગ્રહણથી પુરૂ થાય તેથી સર્વ કાલગ્રહણ ૪00 થાય. નંદિસૂત્ર અને અનુયોગદ્વારસૂત્રને પયત્રામાં ગણી, પયત્રામાં નંદિ નથી; તેથી ઉપરોક્ત બે સૂત્રમાં કેટલાક નંદિ કરાવતા નથી, તેથી બેની ચાર નંદિ લખી નથી, સાથે આદ્ય ચાર ઉપાંગોની આઠ નંદિ પણ સર્વ સંખ્યાયંત્રમાં લખી નથી, તે દૃષ્ટિ દોષ થયો લાગે છે. ® ખાસ કારણે પાભાઈ કાલનાં નુતરાં ત્રણવાર દેવાય છે. ( ઉત્તરાધ્યયનના યોગમાં જે વસ્તુ ન કલ્પે તે મહાનિશીથાદિ અગાઢ જોગમાં પણ ન કલ્પે. જ કાલગ્રહણમાં ફક્ત પાભાઈ કાલમાં ઈચ્છાકારેણ સંદિસહ પાભાઈ કાલ લઉં “જાવશુદ્ધ” ઈચ્છે મત્થણ વંદામિ આવસ્મીઆએ ઈચ્છે આસજ્જા આસજ્જા આસજ્જા નિસિપી અe ૧૩ ૪
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy