SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ .... બૃહદ્ યોગ વિધિ .. બન્ને વખત જોગનું ડંડાસણ અને પાટલી દાંડીઓ વિગેરે પડીલેહવાં જોઈએ. Ø દેહરે ગયા પૂર્વે સંઘટ્ટો લઈને ઠલ્લે જઈ શકાય પણ સઝાય પઠાવવાની ક્રિયા અને પાટલીની ક્રિયા કર્યા પહેલાં ઠલ્લે જાય તો કાલગ્રહણ જાય. કેટલાક વડી દીક્ષામાં મહાવ્રતનો પાઠ ઉચ્ચરાવ્યા પૂર્વે સંક્ષિપ્ત નંદી (સૂત્ર) પાઠ સંભલાવે છે ત્યાં “ઈમં પણ પઠ્ઠવણે પડુચ્ચ મુનિઅમુક વિજયસ્સ ઉપસ્થાપના નંદી પવત્તઈ” એમ બોલવું. કેટલાક સાતિકામાં પહેલે દિવસે એક જ કાલગ્રહણ લે છે. જોગવિધિમાં સાતિકામાં ૨-૩-૪ કાલ લેવાય એમ લખ્યું જી યોગ વિધિમાં એક સઝાય યોગ કરાવાનાર પઠાવે એમ સામાન્ય લખ્યું છે તે હાલમાં યોગ કરાવનાર પઠાવતા નથી તેને બદલે યોગ કરનાર બે કાલગ્રહણની ચારને બદલે પાંચ અને એકની બેને બદલે ત્રણ પઠાવે છે. એટલે પહેલા (પભાઈ) કાળની ત્રણ અને બીજા (વિરતી)ની બે સઝાય અને તેવી જ રીતે પાટલી પણ પહેલા કાલગ્રહણની ત્રણ અને બીજાની બે જાણવી, સાંજના કાલગ્રહણમાં પણ પહેલા (વાઘાઈ)ની ત્રણ અને બીજા (અદ્ધરતી)ની બે સઝઝાય અને પાટલીઓ જાણવી. જ સવારની પાટલીની ક્રિયામાં ત્રીજી પાટલીએ પાભાઈના આદેશ અને પાંચમીએ વિરતીના, તેમ રાતની ક્રિયામાં ત્રીજી * IT ૪ ૧૧૪
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy