SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ યોગ વિષિ થયો હોય તો તે રાત્રિ અને બીજા અહોરાત્રિના આઠ પ્રહર મળી બાર પ્રહર અસજ્ઝાય અથવા વાદળથી આકાશ ઢંકાયેલું હોય અને તેથી ખબર ન પડે કે ક્યારે ગ્રહણ થયું તેથી રાત્રિએ સ્વાધ્યાય થાય નહિ અને પ્રભાતે ગ્રહિત ચંદ્ર અસ્ત થતો દેખ્યો તેથી બીજી અહોરાત્રી અસ્વાધ્યાય. આ પ્રમાણે ચંદ્ર ગ્રહણની બાર પ્રહર ઉત્કૃષ્ટી અસજ્ઝાય થાય. ૨૦. અસ્ત કાલમાં જ પ્રભાતે ચંદ્રગ્રહણ થાય અને ગ્રહણદશામાં જ અસ્ત થાય તો આઠ પ્રહર અસજ્ઝાય. ૨૧. ઉદયકાલમાં સૂર્યગ્રહણ થાય તે જ પ્રમાણે અસ્ત પામે તો સોળ પ્રહર અસજ્ઝાય એ પ્રમાણે ઉત્પાદ સૂર્યગ્રહણાદિમાં પણ સોળ પ્રહર અસજ્ઝાય. ૨૨. અસ્ત સમયે સૂર્યગ્રહણ થાય અને ગ્રસિત અસ્ત થાય તો બાર પ્રહર અસજ્ઝાય. અથ ગણિપદ સ્થાપના ષામાસિકનંદિઃ પંચમે માસે સાર્ધ પંચમે માસે વા વિધેયા પર એષા પૂર્વપદસ્થેન કાર્યા, તદપ્રામૌ ગણિનાષ્યનુજ્ઞાનંદિ પૂર્ણાં વિધાય, પ્રવેદનાનંતર ક્ષમાશ્રમણપૂર્વ ઈચ્છકારિ ભગવન્ ! પસાય કરી ગણિનામં વેહ ગુરુર્ભણતિ વેમિ ચૈત્યવંદન પ્રકારસ્થિતશિષ્યસ્ય સિરસિ ત્રિપદમંત્ર નમસ્કાર પૂર્વે વાસક્ષેપકરણ અમુક ગણિ ઈતિ ત્રિવારભણનું ચ, ઈતિ વિધિના ગણિપદસ્થાપન, તદનું સંઘવાસક્ષેપ, હિત શિક્ષાશ્રાવણ ગણિપદ વર્ણનં ચ, તથા એતદાલોચનાતુ ષડ્વિનાધિક ષામાાસેષુ વ્યતીતેષુ દીયતે શ્રી ભગવતી D (૧૦૯).
SR No.005805
Book TitleBruhad Yog Vidhi
Original Sutra AuthorN/A
AuthorRatnachandrasuri
PublisherRatnoday Charitable Trust
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy