SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] ૧૬. રઈ-ઊન્ડાળામાં સવારે રાધેલ દાળ, ભાત વિગેરે ઈ સખ્ત તાપને લીધે સાંજે ઉતરી જઈ બેસ્વાદ ચિલિત રસ] થઈ જવા સંભવ છે, ત્યારે અભક્ષ્ય થાય છે. રોટલી, જેટલા વિગેરે પણ સંભાળથી મૂકી રાખવા જોઈએ. એકદમ વરમ ગરમ હોય તેવા જ તેના વાસણમાં ભરી ન દેવા પણ થોડીવાર પછી ભરવા. તેમજ ગરમ તાપની અસરમાં ન મૂકવા. ઢાંકવામાં કાળજી રાખવી જોઈએ. તથા મૂકવાનું સ્થળ સ્વચ્છ અને જીવજંતુઓ વગરનું, તથા ખુલ્લી હવા મળે, તેવું તેવું જોઈએ. રિસાઈ મધ્યમ પાકથી બનાવવી જોઈએ. કડક રાખવાથી, વધારે પડતી બાળી નાંખવાથી, દુણાઈ જવા દેવા વિગેરેથી પણ ઠીક નથી. પચવામાં ભારે થાય છે. અપક્વ અને દુપક્વ ન હોવી જોઈએ. તેવી રઈ ખાવામાં અતિચાર ગણવેલ છે. વળી, કલઈ વિનાના વાસણમાં દહિં, છાશ, વિગે ખાટા પદાર્થો તથા બીજી રઈ દાળ, શાક, વિગેરે પણ કટા જાય છે, તેથી તે વસ્તુના વર્ણાદિક ફરવાથી તે ખાવા લાય રહેતા નથી. જેથી પીતલ કે ત્રાંબાના કલઈ રહિત વાસણમ તે વસ્તુઓ જરાવાર પણ ન રાખવી. કેટલીક વખત શેડી કલા રહી હોય, તેવા વાસણમાં રાંધવું, રાંધેલી વસ્તુ, કે દહિં-છાર રાખવાથી પણ તે કટાઈ જાય છે માટે અવારનવાર કલા કરાવવાને ખાસ ઉપગ રાખો. તેમાં પ્રમાદ કે લેભવૃત્તિ રાખવા જતાં તેનું પરિણામ વ્યાધિ વિગેરે અતિ ખરાબ આ છે. [કોઈપણ રસાઈ સામાન્ય રીતે રાંધ્યા પછી જેમ વખત પસાર થતે જાય, તેમ તેમ પચવામાં પણ ભારે થતી જાય છે. એજ પ્રમાણે ખાંડેલા દળેલા મશાલા, દળેલા આટા, મીઠાઈએ વિગેરે પણ પચવામાં ભારે થતી જાય છે. અને બતાવેલ કાળમાનના વખત પછી તે અંદર પણ ખરાબ ત પ્રવેશ
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy