SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] * ૮. દૂધપાક-બાસુદી, ખીર, શીખંડ, દૂધ દૂધની મલાઈ વિગેરે બીજે દિવસે વાશી થાય છે, તેથી અભક્ષ્ય છે. તથા રાત્રે બનાવેલું પણ અભક્ષ્ય છે. રસસ્વાદની લુપતાને લીધે આવી ચીજો રાતવાસી રાખીને બીજે દિવસે ખાવી, તે શરમ ભરેલું છે. દહીંની મલાઈને કાળ દહી મુજબ જાણે. ૯, કેરી- આદ્રા નક્ષત્ર બેસે, ત્યારથી પાકેલી કેરીને રસ ચલિત થાય છે, તેથી કેરી અભક્ષ્ય છે. ગંધાઈ ગયેલી સડેલી, ઉતરી ગયેલી, કાયમ અભક્ષ્ય છે. કેરી ચૂસીને ખાવી તે કરતાં રસ કાઢીને ખાવી યુકત છે. કારણ કે–ચૂસવાથી તેને ગેટલે જ્યાં નાંખીએ, ત્યાં આપણી લાળ અડી હોય, તેથી અસંખ્ય સંમૂછિમ લળીયા તથા પંચેન્દ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય. વળી કેરીમાં ત્રસ જીવ (ઈયળ) કદાચ નીકળે છે, તેથી રસ કાઢ હોય, તે જોવામાં તે આવવાથી રસની જીવાતે પેટમાં નહિ જતાં, તેની અને આપણી રક્ષા થાય, વળી, સિધાથી ચિત્ત રસ વપરાય, અચિત્ત ન વપરાય, કેરીને રસ ઉન્હાળાની સખત ગરમીને લીધે સવારને કઢેલે સાંજે સુધી રહી શકવાને સંભવ થોડે હોય છે. તેથી જ્યારે ઉપગ કરે હાય, ત્યારે રસ કાઢવે, અને ચાર છે કે આઠ ઘડી રાખવે હેય, તે ઠંડા પાણીના વાસણમાં રસનું વાસણ રાખવું, અને જ્યાં ગરમી ન લાગે તેવી જગ્યાએ રાખે. આર્તા નક્ષત્રથી કેરીનો અવશ્ય ત્યાગ કર ઘટે છે. કેમકે ત્યારબાદ આ ક્ષેત્રમાં તો કેરી પ્રત્યક્ષ કેહી જતી જણાય છે. વરસાદ વિગેરે કારણે કોઈ વખત હેલી પણ બગડી જાય છે, અને કોઈ વખતે આદ્ર પછી પણ કંઇક સારી રહેતી હોય તેટલા ઉપરથી શાસ્ત્રકારોએ આની
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy