SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૭ ] 1 ૧. આટો- ચાળ્યા વગરના આ દળ્યા પછી કેટલાક્ સિ મિશ્ર [કાંઇક સચિત્ત ને કાઠક અચિત્ત રહે છે. પછી + ચિત્ત થાય છે. * ન્યા પછી વગર ચાળેલે આટો— શણ-ભાદરવામાં પાંચ દિવસ મિશ્ર રહે છે, આસા પ્રતિકમાં ચાર દિવસ, માગશર, પેશમાં ત્રણ દિવસ, મહા, ફાગણમાં પાંચ પહેાર, ચૌત્ર,વૈશાખમાં ચાર પહેાર એક અશાડમાં ત્રણ પહેાર. પછી અચિત્ત થાય અને જે હિંસે જ્યેા હાય તેજ દિવસે ચાન્ચે હાય, તે અધી ઋતુમાં તેજ દિવસે અચિત્ત છે અને એ ઘડી પછી કારણ પડયે મુનિમહારાજ વારી શકે. }' . R સિદ્ધાંતમાં આટાને કાળ જોવામાં આવતા નથી પરંતુ ચત્ત થયેલા આટામાં પણ ખારાશ ર્થએથી, અથવા વધુ રસ, સ્પર્શ પલટાય ત્યારે અભક્ષ્ય છે, તથા જીવની ઉત્પત્તિ જોવામાં આવે, તે તે આટે ચાળીને ય ન ખવાય અર્થાત્ તે અભક્ષ્ય થયા જ માનવેા. ધ : p ચામાસાની ઋતુમાં આટા દરરોજ બે વખત, તથા શિયાળા ઉન્હોળામાં એક વખત ચાળવા, કારણ કે ન ચાળવાથી તેમાં ગળા માજી જાય છે. અને તે તુરત મગડી જઈ અભક્ષ્ય થાય છે. 3. ;£ તથા દરેક વખતે વાપરતાં પહેલાં અવશ્ય ચાળવા જોઈએ જેથી જીવની ચર્તના સચવાય. (સ ચ દળાવેàા આટે એકદમ ગરમ હાય છે. તેથી તેને ખરાખરે ઠરવા દીધા વિના ભરી શું અ. ચિ—૮ '
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy