SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ [[ પર ] કારણે આ અને આવી અભક્ષ્ય વસ્તુઓને આગાર રાખે છે. પરંતુ બંધુઓ ! જે કર્મરૂપી રોગનું ઉમૂલન કરવા માટે ત્રિકાલજ્ઞાનીઓએ આ અભક્ષ્ય વસ્તુઓને ત્યાગ કરવાને કહ્યો છે, ત્યારે આપણે તેને અનાદર કરી કર્મરૂપી રેગની વૃદ્ધિ થવા માટે રીંગણું પ્રમુખ વાપરી ભવભ્રમણ વિશેષ વહેરી લઈએ છીએ. અફસેસ છે, કે-આપણા રોગનું તેથી નિવારણ થવાને બદલે ખરેખર તેને પુષ્ટિ મળે છે. ભવ્યો! જ્ઞાનચક્ષુથી જરા વિકન કરો. હવે આટલેથી વિરમે! જેથી આપણે કર્મરૂપી રેગનું વિદારણ કરી અમર પદવી વેગે લઈએ. ૧૯ અજાણ્યાં ફળ–જેનું નામ કેઈ ન જાણતું હોય તથા કોઈએ ન ખાધાં હેય, તેવાં ફળ કે ફૂલ અભય છે. કારણ કે-તેના ગુણદોષની આપણને ખબર નથી હોતી કદાચ વિષફળ હોય, તો આત્મઘાત થાય, તે માટે–તેને ત્યાગ કરો. વંકચૂલ રાજકુમારને હિતસ્વી મહાન ઉપગારી ગુરુમહારાજાએ અજાણ્યાં ફળને નિયમ કરાવ્યા હતા. જે તેણે અતિ સુધા લાગવા છતાં દઢપણે પાળવાથી તેને પ્રાણ બચ્યા હતા. અને તેની સાથેના બીજા ચરો અજાણ્યાં ફળ ખાવાથી કાળને વશ થઈ મરણ પામ્યા હતા. ભે ! ભવ્ય ! આવા પરમકૃપાળુ અને કેવળ નિ:સ્વાથી તીર્થકર મહારાજ તથા ગુરુ મહારાજને અનંતા દુઃખમાંથી શીધ્ર મુક્ત કરવાનો ઉપદેશ પૂર્વ પુણ્ય ઉદયે જે પામ્યા છીએ તે ફરી મળ દુર્લભ છે. પુણરૂપી મૂડીનું વ્યાજ ખવાઈ ગયા
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy