SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૭ ] હાથ, મોઢું દેઈ, લુંછી નાંખવું જોઈએ, વાસણ બદલી નાંખવાં જોઈએ. સારાંશ કે કાચા કે રાંધેલ દ્વિદળની કઈ પણ જાતની બનાવટને અને કાચા ગોરસને કઈ પણ રીતે જરા પણ સ્પર્શ ન જ થવું જોઈએ. મેથી: નાંખેલા અથાણાં સાથે કાચા ગેરસ ન ખવાય. કઢી છાશને બરોબર ઉકાળ્યા પછી આટો ભેળવીને કરાય. (એવી રીતની કરેલી હોય છતાં, કઢી શિખંડ સાથે ખાઈ ન શકાય. કેમકે-શીખંડનું દહીં કાચું છે માટે તે બન્ને થને સ્પર્શ ન થવા દેવું જોઈએ એટલે-શિખંડના જમણમાં કઢી ચણાના આટાની ન જ કરવી જોઈએ. છતાં કરવી હોય તે, બાજરીના, કે ચોખાના કે ઘઉંના આટાની કરવી.] - દહીંવડાં, દહીંવડી વિગેરે કાચા ગેરસમાં કર્યા હોય તે તે, તે અભક્ષ્ય છે. રાછતાં પણ ગોરસ ઉકાળીને બનાવવા જોઈએ કેમકે બીજી વિદળ ચીજ સાથે ખાવાને પ્રસંગ આવે, તે પણ હરકત આવે નહી. રોટલા રોટલી સાથે કાચું ગોરસ ખવું હોય, તે દ્વિદળ વાળી વસ્તુને સ્પર્શ દૂર રાખ. અને દ્વિદળવાળી ચીજ ખાવી હોય, તે ગેરસને સ્પર્શ દૂર રાખો. કેટલાક લેકે ગરમ કરવાને અર્થ “માત્ર ગરમીની
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy