SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [૪૦] પડી નથી. મોટા મોટા હેલ્થ ઓફીસેના ખાતાં ચાલે છે, અને પ્રજાનું આરોગ્ય બગડતું જાય છે તેને દેષ પ્રજા ઉપર નાંખવામાં આવે છે. પહેલાં પ્રજાનું આરોગ્ય સારું હતું, હાલ કેળવણી અખાડા વગેરે વધવા છતાં આરોગ્ય બગડ્યું જાય છે, ડી સંખ્યા પહેલવાન થાય, ત્યાં તે લાખોની સંખ્યાનું આરોગ્ય બગડી રહ્યું છે. ગામડાના લોકેના પણ આરોગ્ય જોખમમાં મુકાઈ ગયાં છે. એટલે પ્રજાના આરોગ્યની વાસ્તવિક રીતે કેઈનેય પરવા જ લાગતી નથી, પરંતુ આરોગ્યના હાના નીચે પ્રજાના ધાર્મિક, નૈતિક બંધારણે તેડવાની મુખ્ય નેમ જોવામાં આવે છે. આઠ આઠ કલાક માત્ર પુસ્તકનું જ જ્ઞાન આપવાને બદલે જાતમહેનતથી જ્ઞાન અપાય, તે ઉદ્યોગ આવડે. વ્યાયામ મળે, અને હોંશીયારીયે આવે ! સાંજે માત્ર જરૂરી મહત્વના જ પુસ્તકોનું જ્ઞાન અપાય કે તેવા લાયક પુરુષના સમાગમમાં મુકાય તે બુદ્ધિ પણ ખીલે, ચારિત્ર ખીલે, પણ એ ખરે રસ્તે કોઈને સુજતે નથી. અને લેયે નથી. ગતાનગતિકતા ચાલે છે.] ૧૫ બીજ–જે ફળમાં બીજે બીજને અંતર હોય નહિ. અર્થાત બીજે બીજ અડેલાં હેય, એવી રીતે જે ફળા દિકમાં બીજ રહેલાં હય, જેમાં ગર્ભ છેડે, ને બીજા ઘણા હોય, જેને બીજને રહેવાના જુદા જુદા ખાસ ખાનાં-સ્થાન નથી, તે બહુબીજ જાણવાં. કેકીંબડા, ટીંબડું, કરમદાં (બીજ થયા અગાઉ અનંતકાય,) રીંગણ, ખસ, ખસ, રાજગરે, પંપોટા, પટેલ વિગેરે તેમાં જેટલાં બીજ છે, તેટલા તેમાં પર્યાપ્ત પ્રત્યેક જીવ છે. તેથી ત્યાગ
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy