SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩ ] દુર્લભ થાય છે. જે તે રાત્રિભૂજન કરે, તે તેના પુત્રાદિક પણ તેવી કુચાલે વર્તે. વળી, ભેજનમાં કીડી ખાવામાં આવે, તે બુદ્ધિ મંદ કરે છે, જે જલદર કરે છે, માંખી સૂર્ય હોય ત્યારે વાતાવરણ સ્વસ્થ રહે છે, અને તે ન હોય ત્યારે વાતાવરણ રાત્રે બગડે છે, તેવા બગાડ સમયે ખાવું પીવું જે કરે, તે રાક્ષસ અને ભૂત-પ્રેત સરખે છે. તેઓ નિશાચર (રાત્રે ચારો લેનારા ઘુઅડ તથા બીલાડી જેવા) કહેવાય છે, ખોરાક બનાવતાં, પડતી ન દેખાય તેવી ઝેરી જીવોની લાળના ઝેરથી મિશ્રિત થયેલા આહારથી મોત નીપજ્યાના ઘણા દાખલા મળે છે. જેમ, કઈને મારીને ભાગી જવું, તે અન્યાય છે, તેમ ખાઈને સુઈ જવું પણ દુર્વર્તન-અનારોગ્યકર છે માટે–“એક વાર અને સૂર્ય છતાં જમવું,” એ વેદ અને પુરાણમાં કહેલું છે, તેને ઉધે અર્થ બતાવીને તેની આજ્ઞા લેપે છે. કીડી, કુંથું, જુ, ઈયળ, ઊધઈ, મચ્છર વિગેરે ઝીણા–મોટા જીવને ઘાત રાત્રે ખાવા-પીવાથી થાય છે, તે તે સૌ કબુલી શકે તેવું પ્રત્યક્ષ છે, જે કામ આર્યોને છાજતું નથી. માગ્યું ન મળે ત્યારે જોગવાઈ ન હોય ત્યારે કે, માંદગીથી અને લંઘનથી ભૂખ્યો રહે ત્યારે રાત્રિભોજનના ત્યાગભાવે ઈછા રૂંધે તે રાત્રિભોજન તજવાનું દરરોજ અરધા ઉપવાસ પ્રમાણે મહાફળ થાય છે. " ૧ પુરાણ આદિ વૈદિક ધર્મના શાસ્ત્રોમાં પણ રાત્રિ ભજનનું મહાપાપ કહેલું છે અને એ જ કારણથી “સૂર્ય છતાં એક વખત ભોજન કરવાનું” ફરમાન કરેલું છે. શ્રી નિશીથ સૂત્રની ચૂણિમાં પણ કહેલું છે, કે “ગરળીને અવયવ રાત્રિએ જમવામાં આવે તે જરૂર પેટમાં ગરોળી અ. અ. ચિ.-૫
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy