SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૭ ] પાણીમાં ઠંડુ પાણી નાંખ્યા વિના વધુ ગરમ હેય. તે કરવા દઈને સ્નાન કરવાની વિધિ જાળવનારા છે સ્મશાનાદિ જવાના કારણે ઉપયોગી શ્રાવક અણગલ પાણીથી સ્નાનાદિ કાંઈ કરી શકે નહીં, ત્યારે જળાશયમાં નાન કરવું-ક્રીડા કરવી તે કેટલા દેશનું કારણ છે આ બાબત વિશેષ વિવેચન ન કરતા જે વિષય પર આ લખવું છે. તે માટે એટલે સ્નાન મોરી-ખાળ તથા જળાશયમાં ન કરતા ઉપર કહ્યા મુજબ જયણા પૂર્વક ખુલ્લી જમીનમાં કરવું ઉચિત છે. એટલું ખાસ ધ્યાન રાખવું, કે-લઘુનીતિ (પેશાબ વડીનીતિ (ઝાડે) જિનમંદિરથી જઘન્યપણે એ હાથ દૂર કરવું જોઈએ, તેમજ નાકનું લીંટ, બળ પ્રમુખ જિનમંદિરના થકમાં નજ નાંખવા જોઈએ. ઘણી જગ્યાએ જિનમંદિર પાસે એરડી પ્રમુખમાં સ્નાન કરવાની જગ્યાએ રાખવામાં આવે છે જે પાણી એકંદર ગટર-મેરી માં જાય છે. વળી ત્યાં નાન કરવાની જગ્યાએ કેળા કરવા, મેં સાફ કરવું. અળખા લીંટ કાઢવા, સામું પ્રમુખથી હવું, વગેરે અનેક કે સેવાય છે. તેથી કરીને તે પ્રમાણે આચરણ કરનારા આને જાણવા છતાં જેઓ આંખ આડા કાન કરીને ચલાવ્યું ખે છે. તેઓ પણ તેને જોખમકાર છે. માટે જેથી અને તેઓએ યથાશક્તિ ઉપાય શેઠ્ઠી, તે તે છે દૂર કરવા કરાવવા પ્રયાસ કરે યુક્ત છે. છે. શાસ્ત્રમાં કહેલ છે, કે-ભજન એ મુકવું નહીં. કેમકે
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy