SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [<] વળી મધમાં નિરંતર અસભ્ય જીવેા ઉપજે છે, તેથી તેનેા અવશ્ય ત્યાગ કરવા યુક્ત છે. *રસલે લુપતાથી કેાઈ માસ મધ ખાય, એ વાત તે દૂર રહી, પણ ઔષધ માટે મધ ખાય, તે પણ તે નરકનુ કારણુ છે. જેમ જીવવા માટે કોઇ ભુલથી કાટ વિષની કણી માત્ર ખાઈ જાય, તા જર તે મરી જ જાય. તેમ મધ ખાવાથી નકગતિ પ્રાપ્ત થાય જ. તેથી અન્યાના પુરાણ વગેરે શાસ્ત્રોમાં પણ સ`થા તેના ત્યાગ કરવાનુ` કહ્યું છે. આત્માથી શૂરા જીવા બીજા જીવાને સ્વ-સમાન ગણી, આવી અભક્ષ્ય ચીજોના સર્વથા ત્યાગ કરે છે, અને મહારોગ આવે, કે પ્રાણાન્ત કષ્ટ આવે, તે પણ તેના સ્પર્શ પણ કરતા નથી. તેઓને સહસ્ર વાર ધન્ય છે ! માટે હે બધુએ ! પ્રમાદ ત્યજી આ ચીજ પરિહરવા શૂરવીર થાએ. (હાલમાં ખારાક તરીકે મેાટા પ્રમાણમાં મધના ઉપયેગ કરાવવા રાજ્ય તરફથી મેાટા ખર્ચે મધપૂડા ઉછેરવામાં આવે છે પરંતુ મધના ચે અતિયેાગ ઉલટુ આરાગ્યને બગાડશે, એમ અમારી મક્કમ મત છે. આરાગ્યના નિયમાના વિચાર કરતાં કાઇ પણ એકજ રસપ્રધાન ચીજ સને: સદાઃ સ થાઃ માફક આવે જ નહીં તેથી એવા પ્રયાસેા હિંસક, પ્રજાના ધન * કુંતા ભમરી અને માખીઃ એમ ત્રણેયે બનાવેલું ત્રણ પ્રકારનું મધ શ્રીભાષ્યકારે વર્ણવ્યું છે. દરેક મધ તે તે વજ ંતુની લાળ છે. બરાબર નિરીક્ષણ કરીએ, તેા વિષ્ટાĚિ દુગચ્છનીય વસ્તુમાંથી પણ તે ચૂસવામાં આવે છે. તેથી તે એકઠુ કરેલુ એવુ છે. તે ભલે મીઠું લાગે છતાં પણ પાપભીરૂઓએ ચાખવા જેવું પણ નથી.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy