SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૯ ] તિરસ્કારની દષ્ટિએ જોતાં, તે ઉવેખીને હવે ટીન-લેઢાના વાસશેનો આદર કરતા જાય છે કે જે વાસણે કોઈ પણ જૈતુ અગર હિદુ બધુએ વાપરવા ઉચત નથી “મુંબઈ સમા ચાર” વગેરે ઉપરથી જાણવામાં આવેલ છે કે તે વાસણોને લેજ કરવામાં ઇંડાને રસ વપરાય છે. એને જીવતા બળદને મારી તેના આતરડાઓના પ્રવાડા ભાગ પણ વાપરે છે. તેથી તે ખરેખર ત્રાસજનક છે. માટે તે વાસણને શીધ્ર ત્યાગ કરે જોઈએ. આવી પ્રથમ સસ્તી અને સુશોભિત ચીજો પરિ ણામે બહ મેથી ન નકામી થઈ પડે છે. અને આ પ્રમાણે આપ આવી ચીજો પરવાથી અ૫ વખતમાં એક બાજુએ કેવી નિર્ધન અવસ્થાએ પણ પહોંચ્યા છીએ કે જે વસ્તુ ખરીદ કર્યા પછી વપરાયા પછી તેની કોઈ પણ કિંમત ઉપજી શકે નહિ, અને કાંસા કે ત્રાંબા પીતળના વાસણ કુટયા પછી પણ ગમે ત્યારે તેને (મૂળ કિંમતના) અડધા ભાગના કે તેથી વિશેષ પણ નાણાં અવશ્ય ઉપજે છે. 'અહા આપણા વડીલે-અગમ બુદ્ધિવાળા વ્યવહાર અને ર્મિકાર્યમાં કેવા કુશળ હતા ? અને હવે આપણે કેવા થયા? તેમના વચનો અનાદર કરી સ્વેચ્છાએ વર્તી પિતાને ડાયા માની પૂર્વોપાર્જિત અગણિત મૂડી ગુમાવી બેઠા છીએ. હવે આપણને વિના વિત-વૃષ્ટિ અનુસાર, માપણું સારું સુવર્ણ જેવું, તેને લે હું માનીને તે વેચી જે હું છે તેને સુવર્ણ સમ માનીને હર્ષથી (તેના કેટલાક મિથ્યા ફાયદાઓ કલ્પી) ગ્રહણ કરીએ છીએ. પણ કેવી દયાજનક સ્થિતિમાં આપણે પોતાને જોઈએ છીએ તે આપણાં જ કર્મોને
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy