SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૪ ] કહ્યું છે કે જે ભવ્ય પ્રાણિ ભાવથી વિરતિ [દેશ અથવા સર્વથી) અંગીકાર કરે છે, તેની, વિરતિ પાળવામાં અસમર્થ દેવે ઘણી પ્રશંસા કરે છે. એકેદ્રિય છે કવલાહાર બિલ કુલ કરતા નથી, તે પણ તેમને ઉપવાસનું ફળ મળતું નથી. એ અવિરતિનું કારણ જાણવું. એકેદ્રિય જીવે મન, વચનને કાયાથી સાવધ વ્યાપાર કરતા નથી, તે પણ તેમને ઉત્કૃષ્ટથી અનંત કાળ સુધી તે ગતિમાં રહેવું પડે છે. અને જે પર ભવે વિરતિ કરી હત, તે તિર્યંચ છે આ ભવમાં ચાબુક, અંકુશ, પણાની તિક્ષણ આરો ઈત્યાદિથી સેંકડો દુઃખ ન પામત. હે સુ! અવિરતપણથી મહાદુઃખો પરવશપણે તિર્યંચ નારકી વિગેરે માં જોગવવા પડે છે, તેથી વિરતિને અંગીકાર કરે. નજીવા કષ્ટથી પાળી શકાય તેવા નિયમો અતિફળને આપનારા થાય છે, અને તે કષ્ટ દુખ (માત્ર અજ્ઞાનીને બે ઇંથી ભાસે છે) નથી, પણ પરિણામે સુખના હેતુ હેવાથી ( નિયમ) મહા સુખરૂપ જ છે જેથી સકામ નિર્જરા થાય છે. અને જો તે નહિ અંગીકાર કરીએ તે પરભવે તિર્યંચ તથા નારકીઓમાં પરમાધામી વિગેરે કુર છથી પમાડાતી મહા આકરી વેદનાઓ પરવશપણે ભેગવવી પડશે. તેથી વિશેષ હવે શું? પણ ટુંકાણમાં પ્રાણાન્ત કષ્ટ પણ તીર્થંકર મહારાજે નિધેલી વસ્તુઓનું ભક્ષણ કરવું નહિ. અને તેમાં પણ અમુક શેરની છુટ-આગાર વિગેરે રાખી શિથિલપણાને ત્યાગ કરી બાવીશ અભક્ષ્યને સર્વથા ત્યાગ કરવા ઉપરાંત, બીજા અનાચરણય-અભક્ષ્યના પણું ત્યાગને અવશ્ય નિયમ કરે.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy