SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શખતા સાડા ગુલાબજળ કેવડાજી વિલાયતી પ્રવાહી દવાઓ બરફ કરા લીલાં દાતણ [ ૧૩૮ ] ન વાપરવા. સચિત્ત હાય છે. "" 99 99 પ્રવાહી વિનાની દવા કે ઇ અચિત્ત હય, તે પણ અપવિત્રતાદિક કારણે ન વાપરવી છતાં પવિત્ર વાપરવી પડે, તે અચિત્ત પાણીમાં ન’ખાવીને ભૂકી વિગેરે વાપરવી સીધી પ્રવાહી દવા વાપરવી ન જોઈએ અભક્ષ્ય હાવાથી મહા ચિત્ત છે, "" સુકાં થવાથી અચિત્ત થાય. નાગરવેલીનાં પાન ઘી શુદ્ધ કરવામાં વાપરવાથી અચિત્ત થયુ હાય, તા તે વપરાય. લીમડાનાં પાન કઢીમાં રધાયા હાય, તેા વપરાય. તુલસીનાં પાન, એલચીનાં પાન-ગરમ ઉકાળા વિગેરેમાં બફાયા હાય, તે વપરાય. લીંબડાના મ્હાર, આંબાના મ્હારન વપરાય. ગુલાબનાં કુલ-મીઠાઇ વગેરે ઉપર છાંટયા ઢાય, અને અચિત્ત થયા હાય, તા વપરાય. ચટણી-કોથમીરની ફાદીનાની-તેમાં મીઠું· સચિત્ત પડે છે. એમ બન્નેય સચિત્ત હૈાવા છતાં ખુબ ઘુટાયાથી પરસ્પર શસ્ત્ર લાગીને બન્નેય એ ઘડી પછી અચિત્ત થઈ જાય છે.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy