SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૩ ] આ પાર્ટી એના ખાણુાં બહુ જ ખર્ચાળ હોય છે, રૂપિયાથી માંડીને ખસેા ખસેા રૂપિયાની એક એક ડીશ થાય છે. તેમાં શેઠું' ઘણુ' જ પડયું રહે છે. માત્ર જમાનાના મઢ સિવાય તેમાં કાંઇપણ લાભકારક તત્ત્વ જોવામાં આવતુ નથી. જીના વખતના સાંદા અને અલ્પ ખર્ચાળ માત્ર પ્રેમભાવના વિગેરે અનેક તત્ત્વાથી ગે।ઠવાયેલા ભેાજાની મેાટા પાયા ઉપર નિદા શરૂ કરવામાં આવી છે. તે નિંદા તેમાં સુધારાવધારા સૂચવવા ખાતર h નથીજ. તે તે માત્ર નામનું ખાનું જ છે. પરતુ ખરી રીતે સાદા ભેાજનવ્યવહારને બદલે હાલની પાર્ટીઓના ભેજતેની શરૂઆતને ટેકો આપવા માટે જ એ નિંદા છે, સાદા ભોજનમાં સર્વને સમાન ભાવે મળી શકે, તેવાં મિષ્ટાન્ન સાથે દરેક સગવડો માણસ દીઠ ચાર આનામાં પતી જતી એટલે અમુક રકમમાં ઘણી સંખ્યા લાભ લઈ શકે જ્યારે પાર્ટીઓમાં અમુક આમંત્રિત સંખ્યા જ લાભ લઈ શકે છે, અને તે પણ વ્યક્તિએજ, ઘણી વખત ખૈર, છેકરાંએ તે ઘેર જ બેઠા હોય છે. એમને માટે પાર્ટીચે નહી, અને સાદા દેશી જમણેાન પણ નિષેધ. એટલે બન્નેય તરફથી પૂરી કમબખ્તી. ધમ, માર્ગાનુસારિતા, અને આય. સ'સ્કૃતિને સમજનારા }ચાહનારાએએ આવી પાર્ટીએ ગાઠવવી ન જોઇએ પરંતુ તેમાં સિદ્ધાંત ખાતર પણ ન જ જવુ જોઈએ. તેમાં ધા`િક વિવેક સાચવવાનું તે એક પણ સાધન નથીજ, ખાકી સ્વચ્છ ંદી ૧. [નાના મેળાવડાઓમાં પણુ અલ્પાહાર [પૂરતા આહાર મુશ્કેલ હાય છે.] ટીફીનને ઇન્સાફ આપવાની પ્રવૃત્તિ પણ પા પદ્ધતિના પ્રાથમિક પાઠરૂપે સમજવાના છે.]
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy