SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ [ 1 ] વનસ્પતિ, ૨ ખીલે ડાકંદ ૧૬ લેતી પદ્યની કંદ ૨૪ અમૃતવેલી ૧૭ ગરમર (ગિરકણું) ૨૫ મૂળ [કચ્છ દેશમાં પ્રસિદ્ધ છે ] ૨૬ ભૂમિફડા ( કાઠીયાવાડમાં તેનું ૨૭ વથુલાની ભાજી અથાણું કરે છે.) ૨૮ વિરૂદાહાર ૧૮ કિસલય પત્ર ૨૯ પલંકાની ભાજી ૧૯ ખીસુઆનંદ ૩૦ સુઅરવલ્લી ૨૦ વેગ ૩૧ કમળ આંબલી ૨૧ હથિ , ૩૨ આલુ,રતાળું,પિંડાળું ૨૨ લુણ વૃક્ષની છાલ, ૧૮. કિસલય પત્ર–કોમલ પાંદડાં નવા ઉગતા સર્વ ગુનાં પાંદડાં તથા સર્વ વનસ્પતિના ઉગતી વખતના જે અંદર હોય, તે સઘળાં અનંતકાય છે. એટલે સર્વ (પ્રત્યેક તથા સાધારણ) વનસપતિના ઉગતાં પાંદડાં અને અંકુર પ્રથમ અનંતકાય હોય છે, પછી પ્રત્યેક વનસ્પતિના થડ, પત્ર, અંકુરા. અંતમુહૂર્ત પછી પ્રત્યેક રૂપે થઈ જાય. બીજા છે એવી જાય, અને સાધારણ વનસ્પતિના થડ પત્રાદિ સર્વ કાળ અનંતકાયપણે જ રહે. આ અનંતકાય પાંદડાને સર્વથા ત્યાગ કરનારે (અથવા કર્યો હોય તેઓએ) ભાજી પાંદડાં વાપરતાં ઉપગથી વર્તવું. નહિતર સહસા દેષ લાગી જવા સંભવ છે. કારણ કે-મેથી વગેરેની ભાજીના મૂળીયાં આગળ બે પાંદડા જાડા હોય છે. તે અનંતકાય હોય છે, તથા ભાજીના પાંદડાના મૂળમાં ઝીણાં અંકુર ફુટે છે, તે પણ અનંતકાય હોય છે, વળી થગ વિગેરેની ભાજીનાં પાંદડાં પણ અંદર
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy