SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પગામ સિજજ કારણે તે જયણાથી સંનિધિ વગેરે રાખવામાં દેષ નથી, ૪ થી ૧૦ આ પ્રમાણેઃ ૧. આધાર્મિક, ૨. રાજપિંડ, ૩. કાતપિંડ, ૪. પ્રામિયક પિંડ અને ૫. અભ્યાહત પિંડ તથા ૬. આચ્છેદ્ય પિંડ તથા ૭. (વારંવાર) ત્યાગ (પરચફખાણ) કરેલા પિંડ (વસ્તુ), એ સાત અકથ્ય દ્રવ્યોને વિના કારણે ભેગાવવામાં અતિક્રમાદિ ત્રણ દોષ લગાડવા તે ચારથી દસ સુધીનાં સાત શબલે, અહીં પણ ગાઢ કારણ વિના અતિક્રમાદિ કે અનાચાર સેવનાર વિરાધક જાણ. ૧૧. જ્ઞાનાદિ પ્રયજન વિના છે મહિનામાં એક ગણથી બીજા ગણુની નિશ્રામાં જવું, ૧૨. એક મહિનામાં ત્રણ વાર દગલેપ-નાભિ જેટલા પાણીમાં ઊતરવું, અર્ધજંઘા સુધી પાણી હોય તે “સંઘટ્ટ, નાભિ સુધી હોય તે “દગલેપ” અને એથી વધારે ઊંડું હોય તે લેપે પરિ” કહેવાય છે, તેમાં એક માસમાં વધુમાં વધુ બે વાર “દગલેપ” કરી શકાય, ત્રણ કરે તો શબલ, ૧૩. એક માસમાં ત્રણ વાર કપટ-માયા કરવાથી શબલ, અહીં અનાચરણય આચરીને લજજા (ભયાદિ)થી આચાર્યને નહિ કહેવું-છુપાવવું તે માયા-કપટ સમજવું, ૧૪. ઈરાદાપૂર્વક એક-બે અથવા ત્રણ વાર લીલી વનસ્પતિના અંકુરા વગેરે તેડવા ઈત્યાદિ પ્રાણાતિપાત-હિંસા કરવી, ૧૫. ઈરાદાપૂર્વક એક, બે કે ત્રણ વાર જૂઠું બોલવું, ૧૬. ઈરાદાપૂર્વક એક, બે કે ત્રણ વાર અદત્ત વસ્તુ લેવી, ૧૭. ઈરાદાપૂર્વક ભીની, કીડી, કેડી વગેરેનાં ઇંડાંવાળી, ત્રસ જીવવાળી કે સચિત્ત
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy