SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી શ્રમણકેયાનાં સૂત્રો-સાથે ઉચાર=મળ (ઝાડ), પ્રશ્રવણ માત્રુ (પેશાબ), ખેલથંક, કફ વગેરે, જલ્લ શરીર ઉપરનો મેલ અને સિંધાન શ્લેષ્મ (નાકનો મેલ) અને પારિઠાપનિકાસમિતિ-એ દરેકને ફરી નહિ લેવાના ઉદ્દેશથી નિર્જીવ ભૂમિમાં વિધિપૂર્વક સર્વથા તજી દેવું તે. એ પાંચ સમિતિઓ દ્વારા (માં) લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ વગેરે બાકીને અર્થ સુગમ છે. પ્રતિક षडभिर्जीवनिकायैः पृथ्वींकायेन, अपकायेन, तेजस्कायेन. વાયુન, વનસ્પતિવન, સવાશે: પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય. વનસ્પતિકાય, અને ત્રસકાય, એ છે કાયજીવોને અંગે (વિરાધનાદિ કરવારૂપ) જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિકમણ, તથા “તિ પમરામ:, कृष्णलेश्यया, नीललेश्यया,कापोतलेश्यया, तेजोलेश्यय, पद्म ઘયા, શુક્રન્ટરથયા: કૃષ્ણાદિ છ લેશ્યાઓમાં પહેલી ત્રણમાં પ્રવૃત્તિ કરવાથી (સેવવાથી) અને છેલ્લી ત્રણમાં પ્રવૃત્તિ નહિ કરવાથી (નહિ સેવવાથી) જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિકમણ. તેમાં જેમ નિર્મળ પણ સ્ફટિક રત્નને તેવા તેવા નીલ કૃષ્ણ દ્રવ્યના સહયોગથી તે તે વર્ણ થાય તેમ નિર્મળ પણ આત્માને સર્વ કર્મપ્રકૃતિઓના રસ (ઝરણું) ભૂત તે તે કૃષ્ણ, નીલ, વગેરે દ્રવ્યોના સંબંધથી તે તેને પરિણામ થાય, તેને લેગ્યા કહેવાય છે, તે “કૃષ્ણ, નીલ કાપત” વગેરે છ છે. તેનું સ્વરૂપ ગામના વધ માટે નીકળેલા ચેરેના અને જાંબૂ ને ખાનારા છે પુરુષોના દુષ્ટાતોથી સમજવું. તથા “પ્રતિ, સમિર્યા કેટલાક રે કઈ ગામમાં ચોરી કરવા નીકળ્યા. રસ્તે જતાં
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy