SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ માટે બુચ્છિન્નક્રિયા અને નાશ નહિ પામનારું માટે અપ્રતિપાતિ (અર્થાત્ યૌગિક (સર્વ જડની) ક્રિયાને કાયમી અભાવ), તેમાં છદ્મસ્થની મનની નિશ્ચલતાની જેમ કેવલીને કાયાની નિશ્ચલતા એ જ ત્રીજું ધ્યાન અને યોગોને નિરોધ કરવાથી દ્રવ્ય મનના અભાવે પણ પૂર્વ પ્રયોગથી કુંભારનું ચક્ર ચાલે તેમ જીવને ઉપગ વર્તતો હોવાથી ભાવ મન હોય, તે શું ભવસ્થ (અગી) કેવળીને હોય છે. અહીં ધ્યાન શબ્દ જે ધાતુ ઉપરથી બને છે, તે. રૈ ધાતુના પણ ચિંતન, કાયાને નિધિ અને અગીપણું” એમ અનેક અર્થો થતા હોવાથી કાયનિધ અને અગી અવસ્થાને પણ ધ્યાન” કહી શકાય છે. આ શુકલધ્યાનનાં ૧. અવધ, ૨. અસમેહ, ૩. વિવેક અને ૪. વ્યુત્સર્ગ, એમ ચાર લિંગ છે. તેમાં પરિષહો-ઉપસર્ગો પ્રસંગે પણ ધ્યાનથી ચલાયમાન ન થાય એ ધીર-સ્થિર આત્મા તે તે પરિષહાદિથી પણ ભય ન પામે તે ૧. “અવધ; અત્યન્ત ગહન-સૂમ વિષયેમાં પણ સંમહિને (મૂઢતાને) વશ ન થાય, તેમ અનેકવિધ દેવમાયામાં પણ ન મૂંઝાય તે ૨. “અસંમેહ; આત્માથી શરીરને તેમ જ સર્વ સંગને જુદા (ભિન્ન) માને, પરપદાર્થ (જડ)માં મમત્વ ન કરે તે ૩. “વિવેક'; તથા શરીર, આહાર અને ઉપધિ. સર્વને સર્વથા ત્યાગ કરી, નિઃસંગ બને તે ૪. વ્યુત્સર્ગ'; એમ કુલ ચાર ધ્યાને પૈકી પ્રથમનાં બે સેવવા દ્વારા તથા ધર્મશુકલધ્યાન નહિ સેવવાથી (અથવા તે ધ્યાનેની શ્રદ્ધા
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy