SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ પ્રતિક્રમણ સૂત્ર સાથે ॥ પામ નિષ્ના || અવતરણ—હવે સાધુના પ્રતિક્રમણ સૂત્ર નામ લિગ્નાવ॰ નુ* વિવરણ લખીએ છીએ. તેમાં ‘પ્રતિક્રમણુ ’ શબ્દના અર્થ શુભ ચાગેામાંથી અશુભ ાગેામાં ગયેલા આત્માનુ પુનઃ શુભ યોગામાં પ્રતિકૂળ (ઊલટુ') ગમન કરવું, પાછા ફરવું તેને ‘ પ્રતિક્રમણ ' કહ્યુ છે. તે પ્રતિક્રમણ એ પ્રકારનું છે. એક યાવજ્જીવ સુધીનું અને બીજી અમુક કાલ સુધીનું. તેમાં મહાવ્રતા આદિ ઉચ્ચરવાં તે ચાવજીવ માટેનું અને દૈવસિક–રાઈ વગેરે પ્રતિક્રમણ મર્યાદિત કાલનું સમજવું. પ્રતિક્રમણના વિષયા-૧-પ્રતિષિદ્ધ કાર્ય કરવું. ૨-કરણીય નહિ કરવુ. ૩–તેમાં ( જિનવચનમાં) અશ્રદ્ધા કરવી અને ૪-વિપરીત પ્રરૂપણા કરવી એ ચાર છે. મગળ—પ્રતિક્રમણ સૂત્રના પ્રારંભે (ભાવમ‘ગળ રૂપ) શ્રી પ’ચપરમેષ્ઠિ નમસ્કાર મંત્ર, અને ‘કરેમિ ભંતે’ કહેવુ. તે પછી વિનાની શાન્તિ માટે પ્રતિક્રમણ સૂત્ર મ‘ગળપૂર્વક કહેવું જોઈ એ, માટે સૂત્રકાર સ્વય' મ'ગલને જણાવે છે કે ‘ ચત્તાર મંગલં, બહિતા મારું, સિદ્ધા મા ં, સા मंगलं, केवलिपण्णत्तो धम्मो मंगलं. " વ્યાખ્યા— સંસારથી મને ગાળે’(પાર ઉતારે) તે ‘ મૉંગલ ’, અથવા ‘મંગાય (પ્રાપ્ત કરાચ) હિત જેનાથી ’ તે 6. મંગલ', અથવા ‘મગ' એટલે ધમ ને ‘લા' એટલે આપે ܕ
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy