SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ સંવિજ્ઞ સાધુ યોગ્ય નિયમફલક अन्नजले, लब्भंते, विहरे नो धोवणं सकज्जेणं । अगलिअजलं न विहरे, जरवाणीअं विसेसेणं ॥१५॥ सक्कीयमुवहिमाई, पमज्जिउं निक्खिवेमि गिण्हेमि । जइ न पमज्जेमि तओ, तत्थेव कहेमि नमुक्कारं ॥१६॥ जत्थ व तत्थ व उज्झणि, दंडग उवहीण अंबिलं कुव्वे । सयमेगं सज्झायं, उस्सग्गे वा गुणेमि अहं ॥१७॥ કોઈ સંગાથે વાર્તાલાપ કરું નહિ. એ જ રીતે, મારી પિતાની ઉપધિની પડિલેહણા કરતાં હું કદાપિ બેલું નહિ. (વડલના પડિલેહણ વખતે કારણે બોલવું પડે તે. જ્યણા.) (૧૪) - ૩. એષણસમિતિ–બીજું નિર્દોષ-પ્રાસુક (નિર્જીવ) જલ મળતું હોય તો મારા પિતાના માટે ધેવાણવાળું જળ હું ગ્રહણ કરું નહિ. વળી અળગણ (ગળ્યા વિનાનુ) જળ. હું લઉં નહિ અને જરવાણી (ગૃહસ્થ નિતારીને તૈયાર કરેલું) તે વિશેષે કરીને લઉ જ નહિ. (૧૫) ૪આદાનનિક્ષેપણસમિતિ–મારી પિતાની. ઉપધિ પ્રમુખ કોઈ પણ ચીજ પૂછ-પ્રમાઈને (ભૂમિ ઉપર) મૂકું તેમ જ પૂછ-પ્રમાઈને ગ્રહણ કર્યું. જે તેમ પૂજવાપ્રમાર્જવામાં ગફલત થાય તે ત્યાં જ એક નવકાર ગણું. (૧૬) - દા પ્રમુખ પિતાની ઉપધિ જ્યાં ત્યાં (જેમ તેમ. સૂની, ભળાવ્યા વિના) મૂકી દેવાય તે એક આયંબિલ કરું
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy