SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ કરણસત્તરીમાં અભિગ્રહા ૨૦૧ 'તઃશર્માંકાથી વિપરીત, ગામના છેડે રહેલા ઘરથી પ્રારભીને ગાળ પંક્તિએ ફરતાં મધ્યના ઘરમાં સમાપ્તિ કરવી તે. ફરતાં છેલ્લે ગામના ૩. કાળાભિગ્રહ-ભિક્ષાકાળ થયા પૂર્વે ગોચરી કરવુ તે આદિ, ભિક્ષાકાળે ફરવું તે મધ્ય અને ભિક્ષાકાળ પૂર્ણ થયા પછી ફરવું તે અંત-એ ત્રણ પ્રકારમાં કોઈ પણ કાળના અભિગ્રહ કરી તે કાળે જ ગેાચરી માટે ફરવું તે. ૪. ભાવાભિગ્રહ-અમુક પીરસવા માટે પાત્રમાંથી હાથમાં કે કડછી વગેરેમાં લીધેલે, અથવા પાત્રમાં પડેલે, અથવા ભેાજન માટે પીરસેલેા, ખાવા માટે હાથમાં લીધેલા, અથવા અમુક હાલતમાં રહેલા મળે તે જ આહાર લેવા, ઇત્યાદિ નિશ્ચય તે ભાવઅભિગ્રહ સમજવા. જોકે નિર્દોષ અને કલ્પ્ય વસ્તુ લેવામાં સાધુને સાવદ્ય વ્યાપાર નથી, છતાં મનને (ઇચ્છાનેા ) રોધ કરવા આ અભિપ્રા યથાશકય દરરાજ કરવા જોઈ એ. ગૃહસ્થાને દેસાવગાસિકના પચ્ચક્ખ઼ાણુથી સાવદ્ય વ્યાપારની મર્યાદા થાય છે, તેમ સાધુને આ અભિગ્રહાથી ઇચ્છાના રાષ થાય છે, માટે તે કરવાનુ વિધાન કરેલુ છે. આર, એમ પિડવિશુદ્ધિના ચાર, સમિતિના પાંચ, ભાવનાના પડિમાના ખાર, ઇન્દ્રિઓના નિરોધના પાંચ, પડિલેહણાના પચીશ, ગુપ્તિના ત્રણ અને અભિગ્રહાના ચાર મળી કુલ સિત્તેર પ્રકારો કરણસિત્તરીના જણાવ્યા.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy