SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ આ શખેશ્વરપાનાથાય નમ: શ્રી વાસુપૂજ્યસ્વામિને નમ: શ્રી વિજયનેમિ-અમૃતગુરુચરણેભ્યો નમ: श्री श्रमणक्रियानां सूत्रो - सार्थ ૧. શ્રી પંચપરમેષ્ટિ નમસ્કાર મહામત્ર नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं । एसो पंच नमुकारो, सव्वपावप्पणासणी | मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ અથ—શ્રી અરિહંત ભગવત્તાને નમસ્કાર થાએ, શ્રી સિદ્ધભગવંતાને નમસ્કાર થાએ, શ્રી આચાય ભગવંતાને નમસ્કાર થાએ, શ્રી ઉપાધ્યાય ભગવતાને નમસ્કાર થાએ, લોકમાં સર્વાં શ્રી સાધુ ભગવાને નમસ્કાર થા. આ પચ પરમેષ્ઠિએને કરેલા નમસ્કાર સર્વ પાપાને નાશ કરનારા છે અને સમગળામાં પ્રથમ ( શ્રેષ્ઠ ) મગળ છે. વિવેચન—નમસ્કાર મહામત્ર છે, તેને મહિમા યથાર્થ રૂપમાં શ્રી તીર્થંકરા પણ કહી શકે તેમ નથી. જેમ લૌકિક મંત્રથી ઇRsલૌકિક ધાર્યા કાર્યો સિદ્ધ થાય છે, તેમ આ લેાકેાત્તર મહામ ત્રથી આત્માને લાગેલું અનાદિ કાલનું મેાહનું ઝેર ઊતરી જાય છે અને ક્રમશઃ સુખસ`પત્તિને ભોગવવા છતાં નિર્વિકારી બનતા જીવ આખરે આ લેાક-પરલાકનાં વિપુલ સુખાને ભાગવતા સર્વથા નિવ કારી બની ૧
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy